________________
धर्मबिंद्यप्रकरणे ત–ઢીનેy ગ્રીન તિ છે પડ છે
हीनेषु जातिविद्यादिभिः गुणैः स्वकर्मदोषानीचतां गतेषु लोकेषु हीनक्रमः लोकयात्राया एव तुच्छताकरणरूपः, हीना अपि लोकाः किंचिदनुवर्तनीया इत्यर्थः । ते हि हीनगुणतयात्मानं तथाविधप्रतिपत्तेरयोग्यं संभावयंतो यया कयाचिदपि उत्तमलोकानुवृत्त्या कृतार्थ मन्यमानाः प्रमुदितમાના મવંતીતિ ! ૪૭ |
તથા–અતિસંવર્ધનગિરિ . US
अतिसंगस्य अतिपरिचयलक्षणस्य सर्वैरेव सार्द्ध वर्जनं परिहरणं । यतः अतिपरिचयाद् भवति गुणवत्यप्यनादरः । पठ्यते च ।
अतिपरिचयादवज्ञा भवति विशिष्टेऽपि वस्तुनि प्रायः।
ઢોલ વાસી સા સા ]તે છે ૪૮ | મૂલાઈ–હલકા કોની સાથે તેમને અનુકૂળ રીતે વર્તવું. ૪૭. ટીકાથે–પિતાના કર્મષથી જાતિ અને વિદ્યા પ્રમુખ ગુણથી હીન થઈ ગયેલા એટલે નીચપણને પામેલા લોકોની સાથે હીનાક્રમથી એટલે લોકવ્યવહારના તુછપણાથી વર્તવું. ભાવાર્થ એ છે કે નીચ લેકની સાથે કાંઈક પણ તેને યેગ્ય અનુવર્તન કરવું. તે નીચ કે પોતે ગુણહીન હે વાથી પિતાના આત્માને તેવા ઉત્તમ લેકની સંભાવનાને અગ્ય માને છે, તેથી જે કોઈ પ્રકારે ઉત્તમ લેકને અનુસરવામાં આવે તો તેઓ પિતાના આત્માને કૃતાર્થ માની મનમાં હર્ષ પામે છે. ૪૭ - મૂલાર્થ–અતિ પરિચયને ત્યાગ કરવો. ૪૮ 1 ટીકાર્ય–અતિ સંગ એટલે સર્વની સાથે અતિ પરિચયને ત્યાગ કર. અતિ પરિચયથી ગુણવાન ઉપર પણ અનાદર થાય છે. કહ્યું છે કે
અતિ પરિચયથી પ્રાયે કરીને સારી વસ્તુ ઉપર પણ અવજ્ઞા થાય છે. પ્રયાગ તીર્થમાં રહેનાર માણસ હમેશાં કૂવામાં સ્રાન કરે છે.” ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org