________________
પ્રથમ અધ્યાયઃ ।
',
लचर्या तस्याः परिहारः, अदेशकालचर्यापरो हि नरः तथाविधचौराद्युपद्रवव्रातविषयतया इहलोक परलोकानर्थयोर्नियमादास्पदी भवति ॥ ४५ ॥
તથા યથોચિતલોયાત્રૈતિ ॥ ૬ ॥
-
यथोचितं या ययोचिता लोकयात्रा लोकचित्तानुवृत्तिरूपो व्यवहारः सा विधेया । यथोचितलोकयात्रातिक्रमे हि लोकचित्तविराधनेन तेषामात्मन्यनादेयता परिणामापादनेन स्वलाघवमेवोत्पादितं भवति । एवं चान्यस्यापि सम्यगाचारस्य स्वगतस्य लघुत्वमेवोपनीतं स्यादिति । उक्तं च
लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥ ४६ ॥
ય
માણે ચર્યા એટલે ચાલવું–પ્રવર્ત્તવું, તે દેશકાલચર્ચા કહેવાય અને તેના નિષેધ એટલે તેથી ઉલટી રીતે-અઘટિત દેશકાલ પ્રમાણે ચાલવું તે. તેના રિહાર એટલે ત્યાગ કરવા અર્થાત્ જેવા દેશકાલ હેાય તે પ્રમાણે ચાલવું. જે પુરૂષ દેશકાલ પ્રમાણે ચાલતા નથી તે તેવા ચાર પ્રમુખ ઉપદ્રવના સમૂહને વિષય થઈ અવશ્ય કરીને આલેક અને પરલેાકના અનર્થનું પાત્ર થાય છે, અર્થાત્ જે ચૌરાદિકના ઉપદ્રવવાલા દેશકાલને યાગ કરે નહીં તે નિશ્ચે આલોક અને પરલાકના અનર્થને પામે છે. ૪૫
મૂલાર્જ-યોગ્યતા પ્રમાણે લોકવ્યવહાર કરવા. ૪૬
ટીકાથે-થાચિત જેને જેવી ઘટે તેવી લોકયાત્રા કરવી એટલે લાકાના ચિત્તને અનુસરવારૂપ વ્યવહાર રાખવા. જો યથાચિત લાકવ્યહારનું ઉલ્લંધન કરે તેા લોકોનાં ચિત્તની વિરાધના થાય એટલે લોકોનાં મન વિદ્ધુ થાય, તેથી એવું પિરણામ આવે કે લૉકા અવગણના કરે; જ્યારે લાંકાની અવગણના થઇ તેા પછી પેાતાની લઘુતા પાતે ઉત્પન્ન કરી કહેવાય તેમજ ખીજા પેાતાના સ્વગત આચારની પણ લઘુતા કરી કહેવાય. કહ્યું છે કે “ સર્વે ધર્મમાર્ગે ચાલનારા પુરૂષોના આધાર લેાક છે, તેથી જે લેાકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધુ હાય તેના ત્યાગ કરવેશ,
""
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org