________________
द्वितीयः अध्यायः। पालना रक्षारूपा ततः तत्संभवपालनार्थ या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा तस्याः उक्तिः छेदः । यथा कषशुद्धावप्यंतरामशुद्धिमाशंकमानाः सौवार्णिकाः सुवर्णगोलिकादेः छेदमाद्रियंते । तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षते । स च छेदो विशुद्धबाह्यचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा, यत्रासंतावपि विधिप्रतिषेधावबाधितरूपौ स्वात्मानं लभेते । लब्धात्मानौ चातीचारलक्षणापचारविरहितौ उत्तरोत्तर वृद्धिमनुभवतः, सा यत्र धर्मे चेष्टा सप्रपंचा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति ॥ ॥३९॥
यथा कपच्छेदशुद्धमपि सुवर्ण तापमसहमानं कालिकोन्मीलनदोषान्न सुवर्णभावमश्नुते । एवं धर्मोऽपि सत्यामपि कपच्छेदशुद्धौ तापपरीक्षामनिर्वहमाणो न स्वभावमासादयत्यतः तापं प्रज्ञापयन्नाह ।
उनयनिबंधननाववादस्ताप इति ॥ ४० ॥ ઉત્પન્ન થયા પછી તેનું પાલન કરવું. તે ઉત્પત્તિ તથા પાલન કરવાને માટે ભિક્ષાટન વગેરે જે બાહ્યક્રિયારૂપ ચેષ્ટા, તેનું કહેવું તે છેદ કહેવાય છે. જેમ સુવર્ણકારે કસટીથી સેનાની શુદ્ધિ કરી હોય તો પણ જો તેને અંદરની શુદ્ધિમાં શક રહ્યો હોય તો તે સુવર્ણના પાશાનો છેદ કરે છે, તેમ ધર્મની શુદ્ધિમાં પણ વિધિ–નિષેધરૂપ કસોટીની શુદ્ધિ કરી હોય તથાપિ તેમાં છેદની અપેક્ષા રહે છે. તે છેદ શુદ્ધ એવી બાહ્યચેષ્ટારૂપ જાણો. જેમાં વિધિ–પ્રતિષેધન હોય, છતાં અબાધિતરૂપે પિતાના આત્માને પ્રાપ્ત કરે અને પ્રાપ્ત કર્યા પછી અતિચારરૂપ અપચાર વગર ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવ કરે, તેવી ચેષ્ટા તે શુદ્ધ ચેષ્ટા કહેવાય છે. એવી શુદ્ધચેષ્ટા જે ધર્મમાં સવિસ્તર કહેવામાં આવે તે ધર્મ છેદપરીક્ષાથી શુદ્ધ કહેવાય છે. ૩૯ ' જેમ સોનું સેટી અને છેદની પરીક્ષાથી શુદ્ધ લાગતું હોય પણ જે તાપને સહન કરી શકે તેવું ન હોય તો તે ખરેખરું સુવર્ણ કહેવાય નહીં, તેમ ધર્મ પણ કટી અને છેદની પરીક્ષાથી શું થયે હોય પણ જયાંસુધી તાપની પરીક્ષામાં પ્રસાર થયે નથી, ત્યાં સુધી તે સ્વાભાવિક રીતે શુદ્ધ ગણાતું નથી, તેથી ધર્મની પરીક્ષામાં તાપ શું છે તે કહે છે –
મૂલાર્થ –કસોટી અને છેદના પરિણામી કારણરૂપ છવાદિ ભાવની પ્રરૂપણ કરવી, તે તાપ કહેવાય છે. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org