SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધ્યાયઃ २४ए समग्रगुणसाध्यस्य कारणरूपसमस्तगुणनिष्पाद्यस्य कार्यस्य तदर्डनावेऽपि तेषां गुणानामर्डनावे उपलक्षणत्वात् । पादहीननावे च तत्सिम्यजिवात् । तस्माद्गुणाात् पादोनगुणनावाचा या सिछिनिष्पत्तिः तस्या असंनवादघटनात् अन्यथा कार्यकारण व्यवस्थोपरमः प्रसध्यत इति ॥ १० ॥ नैतदेवमिति वाल्मीकिरिति ॥ ११ ॥ ન નૈવ પતરાવૃત્તરિત કા વાદમીકિઃ ૬૮મવા ઋિિદપક ત પ્રત્યાહા. निर्गुणस्य कथंचित्तद्गुणनावोपपत्तेरिति ॥ १२ ॥ निर्गुस्य सतो जीवस्य कथंचित्केन प्रकारेण स्वगतयोग्यताविशेषलक्षणेन ટીકાર્થ–સમગ્ર ગુણ સાધ્ય એટલે કારણરૂપ સમગ્ર ગુણવડે સાધવા યોગ્ય એવી વસ્તુનું સાધન તેનાથી અર્ધા ગુણ છતાં અને ઉપલક્ષણથી ચોથા ભાગના ઓછા ગુણ છતાં સાધવું અસંભવિત છે.-એટલે સમરત ગુણવડે સાધવા ગ્ય કાર્યની સિદ્ધિ અર્ધા ગુણે કે ચોથા ભાગના ગુણે થઈ શકતી નથી. અર્ધ ગુણથી કે ચોથા ભાગના ગુણથી તેવા કાર્યની સિદ્ધિને અસંભવ છે. જે એમ ન હોય તો કાર્ય તથા કારણની વ્યવસ્થા-મર્યાદાને નાશ થવાને પ્રસંગ આવે. ૧૦ મૂલાર્થ—જેમ વાયુએ કહ્યું, તેમ નથી, એમ વાલમીકિ કહે છે. ૧૧ ટીકાર્ચ–એ વાયુને મત યુક્ત નથી, એમ વહ્મીક રાફડામાંથી ઉત્પન્ન થયેલા કોઈ કષિ કહે છે. ૧૧ શા માટે વાયુને મત યુકત નથી કે તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–ગુણ રહિત એવા આત્માને કોઈ પ્રકારે તે ગુણ ભાવની પ્રાપ્તિ થાય છે. ૧૨ ટીકાઈ–નિર્ગુણ એવા જીવને કઈ પ્રકારે એટલે પિતામાં રહેલી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy