SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ धर्मबिंदुप्रकरणे • जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । - સાધર્મિચાવત્સત્યે ાિય તથા નિનૈsir? . રર તથા ધર્મચિંતથા પનનિતિ રૂશ धर्मचिंतया પચાત્તે ત્રીજા તૈલૈલોક્ય પવિત્રિમ્ | __ यैरेष नुवनक्वेशी काममदो विनिर्जितः " ॥१॥ इत्यादि शुजनावनारूपया स्वपनं निजांगीकारः शुजनावनासुप्तो हि तावंत काल मवस्थितगुजपरिणाम एव सभ्यत इति ॥ ३ ॥ તથા નમાવવધ કૃતિ છે રૂડું છે नमस्कारेण सकलकल्याणपुरपरमश्रेष्ठिनिः परमेष्टिजिरधिष्ठितेन नमो अरिहंताणमित्यादिपतीतरूपेणावबोधो निज्ञापरिहारः परमेष्ठिनमस्कारस्य महागुणत्वात् । पठ्यते च । જીવદયા, કોનો નિગ્રહ, સાધર્મિઓનું વાત્સલ્ય અને જિનેટ્રિોની ભક્તિ-એ જિન શાસનને સાર છે.” ૧ મૂલાર્થ-ધર્મની ચિંતા વડે શયન કરવું. ૩૨ ટકર્થ_ધર્મની ચિંતા વડે એટલે જેમણે ભુવનને કલેશ આપનાર કામદેવ રૂપી મલને જ છે, તેઓ ધન્ય છે, તેઓ વંદના કરવા યોગ્ય છે અને તેમણે આ ત્રણ લોકને પવિત્ર કરેલા છે. ” ૧ - ઈત્યાદિ શુભ ભાવના ભાવીને સ્વપન એટલે નિદ્રા અંગીકાર કરે. શુભ ભાવના ભાવીને સુતેલો પુરૂષ તેટલો કાળ શુભ પરિણામ વાળો રહે છે.૩૨ મૂલાર્થ-નમસ્કાર (નવકાર) મંત્ર કહેતાં કહેતાં જાગવું.૩૩ નમરકાર એટલે સર્વ કલ્યાણ રૂપ નગરના પરમશ્રેષ્ઠિ [ નગર શેઠ ] રૂપ એવા પંચપરમેષ્ટિ એ અધિષ્ઠાન કરેલ “નમે અરિહંતાણું ” ઈત્યાદિ પ્રખ્યાત રૂપ વાલો નવકાર મંત્ર તે વડે અવધ એટલે નિદ્રાને ત્યાગ કરે–ાગવું. કારણકે, પરમેષ્ટિ નમરકારને મેટ ગુણ છે. તેને માટે ૧ પંચપરમેષ્ટિનું નામ ઉચ્ચારણ કરતાં કરતાં જાગવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy