________________
३८८
धर्मबिन्दु प्रकरणे
परत्वमेव व्यनक्ति । सर्वदेवेज्यो नवनवासिप्रभृतिभ्योऽनुत्तरसुरावसानेज्यः सकाशाडुचमं सर्वसुरसुखा तिशायीति भावः ।
गवती सूत्रं चेदं "
" जे इमे अज्जत्ताए समया निग्गंधा एएणं कस्स तेजसं वीतीवयंति मासपरियाए सम निग्गंथे वाणमंतराणं देवाणं तसं वीश्वय । एवं घुमासपरियाए समये निग्गंथे सुरिंदवज्जियां जवणवासीणं देवाणं तेनलेसं वीश्वय । तिमासपरियाए समणे निग्ये असुरिदाणं देवाएं तेजसं वीतीas | चनमासपरियाए समणे निग्गंथे चंदिमसूरिमवज्जियाणं गहगणनरकचतारावणं जोतिसियाणं तेनलेसं वीईक्यई । पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोड़ सियाणं तेनलेसे वीडवयड़ । उम्मासपरियाए समणे निमंचे सोहम्मीसाणाएं तेजसं वीतीवयः । सत्चमासपरियाए समणे निथे सणं
I
દેવ સુધીના સર્વ દેવતાઓથી ઉત્તમ એવા સુખને પામે છે એટલે સર્વદેવતાના સુખથી અધિક સુખને પામે છે,
તે વિષે ભગવતી સૂત્રમાં આ પ્રમાણે છે.—-“ આ વર્તમાન કાલમાં વત્તતા એવા આ શ્રમણ નિગ્રંથ સાધુએ ચિત્તસુખના લાભરૂપ લક્ષણવાળી કાની તેજોલેશ્યાને ઉલ્લંધન કરે છે ? એ પ્રશ્ન થતાં તેના ઉત્તરમાં કહે
છે કે, એક માસના ચારિત્રના પર્યાયવાલા શ્રમણ નિગ્રંથ સાધુ વાણવંતર દેવતાએની તેજલેશ્યાને ઉલ્લંધન કરે છે. બે માસ પર્યાયવાલા સાધુ અસુરે શિવાયના ભવનપતિ દેવતાની તેજોલેશ્યાને ઉલ્લું ધન કરે છે.ત્રણ માસના પર્યાંચવાલે! સાધુ અસુરે દ્ર એવા દેવતાની તેજોલેશ્યાને અતિક્રમણ કરે છે, ચાર માસ પર્યાયવાલા સાધુ ચંદ્ર સૂર્ય શિવાય ગ્રહ, નક્ષત્ર અને તારારૂપāાતિક દેવતાની તેજોલેશ્યાને ઉલ્લંધન કરે છે, પાંચ માસના પર્યાયવાલે સાધુ ચંદ્ર સૂર્ય એવા તેાતિષ દેવની તેજોવેશ્યાને ઉલ્લંધન કરે છે, છ માસ ૫ર્ચાયવાલે સાધુ સાધમ અને ઇશાન દેવલાકના દેવતાની તેજોલેશ્યાને ઉલ્લુઘન કરે છે. સાત માસના પર્યાયવાલા સાધુ સનકુમાર અને માહેદ્ર દેવલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org