SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः अध्यायः । ३२३ शत्रौ मित्रे च समानपरिणामता एको हि तत्र निर्भर्त्सना दिभिरन्यस्तु स्तुति वंदनादिभिः स्वचिचसंतोषं घटयंतौ मां निमित्तमात्रमवलंब्य प्रवृत्तौ धावपि न तु मत्कार्य किंचति ततः कोऽनयोरूनोऽधिको वा ममेति जावनया || ७८ ॥ તથા પરીષનય કૃતિ ॥ ૭૫ || परीषाणां कुत्पिपासादीनां द्वाविंशतेरपि जयोऽनित्नवः तत्र दर्शनपरीपहस्य मार्गाच्यवनार्थ शेषाणां च कर्मनिर्जरार्थ कार्य इति । यथोक्तम् । “ માળોચ્યવનનિનાર્થ ìિવ્યાઃ રીષદાઃ કૃતિ | છછ || તથા જીપનગતિસદનમિતિ । ઇઃ ।। उपसृज्यंते पीकापरिगतैर्वेद्यते ये ते उपसर्गाः ते च दिव्यमानुषतैरवात्मसं ટીકા શત્રુ અને મિત્રમાં સમાન પરિણામ રાખવા. શત્રુના તિરસ્કાર વગેરે કરીને અને મિત્રની સ્તુતિ વંદના વગેરે કરી પેાતાના ચિત્તને સ ંતેાબ આપે છે, એ ખતે નિમિત્ત માત્રથી મારૂં અવલંબન કરી પ્રવર્તેલા છે, તે મારે એ બંનેનું કામ નથી. એ બન્નેમાં મારે આ કાણુ છે ? અને વધારે કાળુ છે ? કોઇ નથી. આ પ્રમાણે ભાવના કરી શત્રુ અનેમિત્રમાં સમાન ભાવ રાખવા.૭૮ મલા—પરીષહાના જય કરવા. ૭૯ ટીકા ક્ષુધા, તૃષા વગેરે બાવીશ પરીષહેાને જય કરવા, તેમાં ૪ર્શન પરીષહના જય મેાક્ષ માથી ન પડી જવાય તેને માટે કરવાના છે અને બાકીના પરીષહેાના જય કની નિર્જરા કરવાને માટે કરવાના છે. તેને માટે શાસ્ત્રમાં લખેલું છે કે,— “ મેાક્ષમાથી ભ્રષ્ટ ન થવાય અને કર્મની નિર્જરા થાય તેને માટે પરીષહા સહન કરવા યોગ્ય છે. ” ૭૯ મૂલા—ઉપસર્ગાને અતિશય સહન કરવા. ટીકા- उपसृज् એટલે પીડાથી વ્યાપ્ત એવા પુરૂષા જેમને વેદે તે ઉપસર્ગ કહેવાય છે. તે દ્રિવ્ય (દેવતા સંબંધી ) માનુષ (મનુષ્ય સંબંધી) Jain Education International For Private & Personal Use Only 2 www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy