________________
तृतीयः अध्यायः।
Us
शहादाः -"दिग्व्रतसंक्षेपकरणमणुव्रतादिसकेपकरणस्याप्युपत्रकणं दृष्टव्यम् । तेषामपि संक्षेपस्यावश्यं कर्त्तव्यत्वात् । प्रतिव्रतं च संक्षेपकरणस्य निन्नवतत्वेन घादशव्रतानीति संख्याविरोधः स्यादिति । अत्र केचिदाहुः । दिगवतसंक्षेप एव देशावकाशिकं तदतिचाराणां दिग्त्रतानुसारितयैवोपननादत्रोच्यते ययोपलदाणतया शेषव्रतसंक्षेपकरणमपि देशावकाशिकमुच्यते । तथोपत्रदाणतयैव तदतिचारा अपि तदनुसारिणो दृष्टव्याः । अयवा प्राणातिपातादिसंक्षेपकरणेषु बंधादय एवातिचारा घटते । दिगवतसंक्षेपे तु संक्षिप्तत्वात्क्षेत्रस्य शब्दानुपातादयोऽपि स्युरिति जेदेन दर्शिताः । न च सर्वेषु व्रतनेदेषु विशेषतोऽतिचारा दर्शनीयाः रात्रिजोजनादिवतनेदेषु तेषामदर्शितत्वादिति । २२ ।
अथ तृतीयस्य । પુરૂષ આ પ્રમાણે કહે છે –“આ દેશાવકાશિકવ્રતમાં દિગવ્રતનું સંક્ષેપ કરવું તે અણુવ્રત વગેરેને સંક્ષેપ કરવાનું ઉપલક્ષણ છે, એમ જાણવું. કારણકે, અણુવ્રત વગેરેના સંક્ષેપનું અવશ્ય કરવાપણું છે. અને દરેક વ્રતે સંક્ષેપ કરવાથી ભિન્ન વ્રતપણાને લઇને બારવ્રતની સંખ્યામાં વિરોધ પ્રાપ્ત થાય છે.
અહિં કેટલાએક આ પ્રમાણે કહે છે–દિવ્રતને સંક્ષેપ કરે એજ દેશાવકાશિકત્રત છે, કારણ કે, દેશાવકાશિકત્રત અતિચાર દિવ્રતના અને તિચારને અનુસાર કરીને જ જણાય છે.
આ શંકાના સમાધાનમાં કહેવાનું કે, જેમ ઉપલક્ષણપણાથી બાકીના વ્રતનું સંક્ષેપકરણ પણ દેશાવકાશિક કહેવાય છે, તેમ ઉપલક્ષણપણુથી તેને ના જે અતિચાર તે પણ તેને અનુસરીને જેવા અથવા પ્રાણાતિપાત વગેરેનું જે સંક્ષેપ કરવું, તેને વિષે બંધાદિકજ અતિચાર સંભવે છે. અને દિવ્રતના સંક્ષેપને વિષે ક્ષેત્રના સંક્ષિપ્તપણાને લઈને શબ્દાનુપાત વગેરે પણ અતિચાર હોય, એમ ભેદે કરીને બતાવ્યા છે. કદિ અહિં શંકા કરે કે, સર્વત્રતના ભેદ ને વિષે અતિચારે વિશેષપણે જેવા ગ્ય છે. તેના ઉત્તરમાં કહે છે કે, તે આ તિચારે જોવા ગ્ય નથી, કારણ કે, રાત્રિભેજન વગેરે વ્રતના ભેદને વિષે અતિચારેનું દેખાડવાપણું રહેતું જ નથી. ૨૨
હવે ત્રીજા શિક્ષા વ્રતના અતિચાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org