________________
धर्मबिंदुप्रकरणे नंतरं सर्वथा निवर्तमानेषु कः कस्य हिंसकः को वा कस्य हिंसनीय इति। २० ।
तथा-जिन्न एव देहान्न स्पृष्टवेदनमिति ॥ ५९ ॥ यदि हि जिन्न एव विलक्षण एव सर्वथा देहादात्मा तदा न नैव स्पृष्टस्य योपिच्चरीरशयनासनादेः कंटकज्वलनज्वालादेश्वश्ष्टानिष्टरूपस्य स्पर्शनेजियविषयस्य देहेनस्पृश्यमानस्य वेदनमनुजवनं प्रामोति जोगिनः पुरुषस्य । न हि देवदत्ते शयनादीनि जोगांगानि स्पृशति विष्णुमित्रस्यानुजवातीतिरस्तीति । एए ।
તથા નિરર્થવશ્વગુરૂ તિ | હo | निरर्थकः पुरुषसंतोषलक्षणफल विकलः। चः समुच्चये। अनुग्रहः स्रचंदરવા યોગ્ય થાય—અર્થાત્ જે આત્મા ક્ષણે ક્ષણે પિતાની મેલે ઉત્પન્ન થાય છે અને પિતાની મેલે નાશ પામે છે એમ માનીને તે પછી કોણ કોને મારે અને કેને કણ મારવાનું રહે, એટલે એકાંત આત્માને અનિત્ય માનવાથી હિંસાને અસંભવરૂપ દેષ લાગે. ૫૮
મૂલાર્થ–વળી જે આત્મા દેહથી સર્વથા ભિન્ન હોય તે સ્વર્શ કરેલા વિષયને અનુભવ ન થાય. ૫૯
ટીકાર્ય–જે દેહથી સર્વથા આત્મા ભિન્ન એટલે વિલક્ષણ હેય, તે સ્ત્રીનું શરીર, શય્યા અને આસન વગેરે ઇષ્ટ વસ્તુને અને કાંટા, અગ્નિની જવાલા વગેરે અનિષ્ટ વસ્તુને દેહવડે સ્પર્શ કરેલો સ્પર્શ ઈદ્રિયને વિષય, તેને અનુભવ ભેગી પુરૂષને નહીં થાય. કેમકે દેવદત્ત નામને માણસ શય્યા વગેરે ભેગના અંગને સ્પર્શ કરે અને તેના અનુભવની પ્રતીતિ વિષ્ણુમિત્ર નામના બીજા માણસને ન થાય. અર્થાત્ જેમ ભેગ બી કરે અને તેને અનુભવ બીજાને થતું નથી, તેમ દેહ અને આત્મા સર્વથા જુદા હોય તે દેહે ભોગવેલાને અનુભવ આત્માને ન થાય, માટે જ્યાં સુધી આત્મા કર્મ સહિત છે, ત્યાં સુધી તે સર્વથા દેહથી જુદો ન કહેવાય. ૫૯
મૂલાર્થ–વળી જે અનુગ્રહ તે નિફળ થાય છે. ૬૦
ટીકાર્થ –આત્મા દેહથી સર્વથા ભિન્ન છે, એમ માનવાથી દેહને જે અનુગ્રહ એટલે પુષ્પમાલા, ચંદન, સ્ત્રી, વસ્ત્ર વગેરે જે ભેગના અંગોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org