________________
तृतीयः अध्यायः । हि तेन प्रवचनानावना कृता जवति । तदितरोऽपि स्वकुटुंबसंयोगेनति समुदायकृतानां कर्मणां नवांतरे समुदायेनैवोपयोगात् ॥ ३६॥
तथा विधिनानुप्रवेश इति ॥ ३७ ॥ विधिना विधानेन चैत्यगृहे प्रवेशः कार्यः । अनुप्रवेशविधिश्वायम् ।
" सचित्ताणं दव्वाणं विनस्सरणयाए अचित्ताणं दव्वाणं अविनस्सरणयाए एगसामिएणं उत्तरासंगणं चरकुफासे अंजलिपग्रहेणं मणसो कगत्तीकरणेMતિ | રે૭ |
તત્ર – ચિતોપવાવરનિતિ છે રૂડ છે
उचितस्यादिवानां योग्यस्य उपचारस्य पुष्पधूपाद्यर्चनलक्षणस्य करणं વિધાનમ્ | 1 || ચૈત્ય પ્રત્યે જાય છે. કારણકે, સમુદાય મલીને કરેલા કાર્યો બીજા ભવમાં સમુદાય સાથે ભેળવવામાં આવે છે. ૧૬
મલાઈ–વિધિવડે ચૈત્યગૃહમાં પ્રવેશ કરે, ૩૭
ટીકાર્થવિધિ વડે ચૈત્યગૃહમાં પ્રવેશ કરશે. તે પ્રવેશ કરવાને વિધિ આ પ્રમાણે છે
“પિતાના અંગને આશ્રીને રહેલા પુપાદિ સચિત્ત દ્રવ્યને ત્યાગ કર અને અચિત્ત દ્રવ્ય જે આભૂષણ પ્રમુખ તેને ત્યાગ ન કરવો. એક સટક એટલે ખેસ પ્રમુખ ઓઢવાના વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું. (અહિં એક શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ઓઢવાના વત્રનું ઉત્તરાસંગ કરવું, પહેરવાના વત્રનું ઉત્તરાસંગ કરવું નહીં.) જિન પરમાત્માને દેખતાંજ અંજલિ જોડે અને મનને એકાગ્ર કરવું ઈત્યાદિ વિધિસહિત ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. ૩૭ મૂલા–વળી તે ચૈત્યને વિષે ઉચિત એવે ઉપચાર કરે.૩૮
ટીકાર્ય–ઉચિત એટલે અહંતના બિંબને ગ્ય એ પુષ્પ, ધૂપાદિ પૂજાને ઉપચાર તેનું કારણ એટલે વિધાન કરવું. ૩૮
અહિ પાંચ પ્રકારના અભિગમ જાણી લેવા, અથવા પાંચ પ્રકારના રાજચિન્હ છે. તેને ત્યાગ કરે. ૧ વાહન, (પગરખાં વગેરે ) ૨ મુકુટ, ૩ તરવાર, ૪ ત્ર અને ૫ ચામર એ પાંચને
ત્યાગ કરવો.
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org