SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः अध्यायः । પ ↓↓ raise उभयभेदश्व न कार्यः । तत्र व्यंजन भेदो यथा । " धम्मो मंगलमु fa** ત્તિ વાળ્યે, “ પુત્રો કાળમુદ્દોસં’” સાદ | ગર્થમજી ચા । " आवंतीके यावंती लोगंसि विप्परामसंति" इत्यत्राचारसूत्रे " यावंतः केचन oth अस्मिन्पापंडलोके विपरामृशंति" इत्यर्थाभिधाने, “आवंतीजनपदे केयावंती रज्जूवंतो लोकः विपरामृशति कूपे" इत्याह । उभयभेदस्तु द्वयोरपि याथात्म्योपमर्दे | यथा । " धर्मो मंगलमुत्कृष्टं अहिंसा पर्वतमस्तके " इत्यादिदोषश्चात्र, व्यंजनभेदेऽर्थभेदः, तदभेदे क्रियायाः, क्रियाभेदे च मोक्षाभावः, तदभावे च निरर्थका दीक्षेति । શ્રુતગ્રહણુની ઇચ્છા કરનારા પુરૂષે ઉપધાન કરવું જોઈએ. જે શાસ્ત્રને ‘પદ્ધતિ ’ કેતાં પાષણ કરે તે ઉપધાન જ્ઞાનાચાર કહેવાય છે. તે ઉપધાન એક જાતનું તપ છે. આગાઢ વગેરે યાગવાનું જે તપ, જે અધ્યયનમાં કહ્યું ઢાય તે તપ તે અધ્યયનમાં કરવું, કારણકે તે તપ કરવાપૂર્વક ગ્રહણ કરેલું શાસ્ત્ર સલ થાય છે. ४ શાસ્ત્રને ગ્રહણ કરનારા પુરૂષે નિહ્નવ કરવા નહીં, એટલે એલવવું નહીં. જેની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હોય તે પુરૂષનેજ પેાતાના ગુરૂ તરીકે જણાવવા, બીજાનું નામ બાલવું નહીં; કારણકે તેમ કરવાથી ચિત્તમાં મલિનતા પ્રાપ્ત થાય છે. એ અનિદ્ભવ જ્ઞાનાચાર કહેવાય છે. ૫ ન "" શાસ્ત્રને ગ્રહણ કરવાને પ્રવર્તેલા અને તેના ફલની ઇચ્છા રાખનારા પુરૂષે વ્યંજનભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવા. જેમકે ધૂમ્મો મેંગરુમુટિ ” એમ કહેવું જોઈએ, તેને બદલે “પુત્રો કાળમુદ્દો એમ કહેવું તે વ્યંજન–અક્ષરના ભેદ થવાથી વ્યંજનભેદ કહેવાય, તે ન કરવા, તે વ્યંજન જ્ઞાનાચાર કહેવાય છે. ૬ ፡፡ “ગાવતીને ચાવતી હોયંસિ વિવ્રામસતિ” એવા આચારાંગ સૂત્રમાં પાઠ છે. તે પાઠને પ્રસિદ્ધ અર્થ એવા છેકે “ આ પાખંડી લાકમાં જેટલા અસંયત જીવ છે, તેમાંથી કેટલાએક જીવા છકાયના જીવને ઉપતાપ કરે છે.” આવા અર્થને બદલે એવા અર્થ કરે કે “આવંતી દેશને વિષે પાણી કાઢવાના દારડાવાલા લે કે ફૂવા ઉપર સંતાપ કરે છે” એવા વિપરીત અર્થ કરે તે અર્થભેદ કહેવાય છે. તે અર્થભેદ્ય જેમાં ન હેાય તેવા આચાર તે અર્થ જ્ઞાનાચાર કહેવાય છે. તે વ્યંજન તથા અર્થ બંનેના યથાર્થપણાને વિનાશ કરવા તે ઉભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy