SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ धर्मबिन्दुप्रकरणे मानवग्रहणं च तस्यैव परिपूर्णधर्मसाधनसहत्वादिति ॥ ४२ ॥ तया- धर्मचिंतामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकांततो धर्मो धर्म एवामृतं परम् ॥ ४३ ॥ इति एतन्निगदसिद्धमेव परं यत्पुनः पुनधर्मशब्दोपादानं तद्धर्मस्यात्यंतादरणीयताख्यापनार्थमिति ॥३॥ तथा-चतुर्दशमहारत्नसङ्लोगान्नृष्वनुत्तमम् । चक्रवर्तिपदं प्रोक्तं धर्मदेवाविजू नितम् ॥ ४ ॥ ચતુરાનાં નાનાં નાપત્તિ-વૃતિ-પુરોહિત-ન-તુ-વસ્થે િવીર -- વનિ-રજિળી-વ-ક-લેણાનાં સાત વનફિ પરિપૂર્ણ ધર્મસાધન કરવામાં સમર્થપણું છે એમ જણાવવાને માટે કર્યું છે. દર મૂલાઈ–વળી ધર્મ તે શ્રેષ્ઠ એ ચિંતામણિ છે, ધર્મ ઉત્તમ કલ્યાણરૂપ છે, ધર્મ એકાતે હિતકારક છે અને ધર્મ એજ પરમ અમૃત છે. ૪૩ ટીકાર્થ–આ શ્લોકનો અર્થ પ્રથમ કહ્યા પ્રમાણે જ છે, પરંતુ જે વારંવાર ધર્મ શબ્દનું ગ્રહણ કર્યું છે તે ધર્મનું અત્યંત આદરવાપણું પ્રસિદ્ધ કરવાને માટે છે. કક મૂલાર્થી—ચાદ મહા રત્નોને ભેગથી મનુષ્યને વિષે ઉત્તમ ગણાતું એવું ચક્રવર્તીનું પદ ધર્મની લીલાને માત્ર વિલાસ છે, એમ કહેલું છે ૪૪. ટીકાર્થ–સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, અશ્વ, વÁકિ(મીરાત્રી) સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખ અને દંડ વગેરે ચૌદ મહારત્નેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy