SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ धर्म बिन्दुप्रकरणे अशुभ परिणाम एव हि प्रधानं बंधकारणं तदंगतया तु વાઘમિતિ ॥ ૩૩ || परिणाम एव दिर्यस्मात्प्रधानं मुख्यं बंधकारणं नरकादिफलपापकर्मबंध निमित्तं नत्वन्यत्किंचित् तदंगतयात्वशुनपरिणामकारणतया पुनर्वाह्यमंत:પુરપુરા વિંધારણમિતિ ॥ ૨૨ ।। ४१० कुत इत्याह । तदभावे बाह्यादल्पबंधनावादिति ॥ ३४ ॥ तदनावे अशुभ परिणामानावे बाह्याज्जीवहिंसादेरल्पवन्धनावात्तुच्छबन्धोत्पत्तेः ३४ મૂલા-અશુભ પરિણામજ બંધનું મુખ્ય કારણ છે અને અશુભ પરિણામના કારણપણે કરીને ખાદ્ય એવા અંતઃપુરાદિક તે અધના કારણ છે. ૩૩ ટીકા અશુભ પરિણામ મુખ્યપણે કર્મના બંધનું કારણ છે, એટલે નરકાદિક ફુલવાલા પાપકમ તેના બંધનું નિમિત્ત થાય છે, પણ બીજું કાંઇ પાપકમ કાંઇ બંધ થવાનું નિમિત્ત થતું નથી અને બાહ્ય એવા અંતઃપુર તથાપુર પ્રમુખ જે કર્મબંધના કારણ કહ્યાં છે,તે અશુભ પરિણામ થવાનાં નિમિત્ત કારણપણે કહેલા છે, પણ મુખ્ય કર્મબંધનું કારણ તે અશુભ પરિ ણામ છે. ૩૩ અશુભ પરિણામ બંધનું મુખ્ય કારણ છે, તે શી રીતે ? તેના ઉત્તર કહે છે. મલા-અશુભ પરિણામના અભાવ છતાં આવે એવા જ વહિંસાદિકથી અલ્પ મધ થાય છે, માટે. ૩૪ ટીકા તે અશુભ પરિણામના અભાવ સતે બાહ્ય એવા જે જીવહિ સાદિક તેનાથી અલ્પ બધપણું છે, તે હેતુ માટે જે અશુભ પરિણામ છે તેજ સુષ્ય કર્મ બંધનું કારણ છે. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy