________________
तृतीयः अध्यायः । संपूरिताः प्रणयिनो विनवैस्ततः किं. कल्पं नृतं तनुजूतां तनुनिस्ततः किम् ॥१॥ तस्मादनंतमजरं परमं प्रकाशं .. तञ्चित्त चिंतय किमेनिरसधिक पैः । यस्यानुषंगिण श्मे नुवनाधिपत्य
ચોળાય પરંતુમતી વંતિ” રૂ. I go तथा श्रामण्यानुराग इति ॥ १ ॥ श्रामण्ये शुद्धसाधुनावे अनुरागो विधेयः ।
ક મુનિવ્રતમ પન્નવારવા– संतानतानवकरं स्वयमन्युपेतः। कुर्या तउत्तरतरं च तपः कदाहं
जोगेषु निःस्पृहतया परिमुक्तसंगः" ॥ १॥ ॥ १॥ ણ થઈ રહ્યું, એથી શું થયું ? હે ચિત્ત, તેથી અનંત, અજર (જારહિત) પરમ પ્રકાશરૂપ એવા મોક્ષ સુખનું ચિંતવન કર. ખોટા સંકલ્પ વિકલ્પ કરવાથી શું વળવાનું છે? કારણકે, વિષય સુખની પ્રાપ્તિ માટે રંક જેવા પ્રા[ઓને ભુવનપતિ પણાની પ્રાપ્તિ વગેરે જે સુખો છે, તે તે મોક્ષ સુખની પ્રાપ્તિના આનુષંગિક સુખ છે એટલે તેના પેટા સુખરૂપ છે. ૧-૨ ૮૦ મૂલાર્થ–સાધુપણાને વિષે અનુરાગ કરે. ૮૧
ટીકાર્ય–શુદ્ધ સાધુપણામાં અનુરાગ કરવો. એટલે મને શુદ્ધ સાધુપણું ક્યારે પ્રાપ્ત થશે ?' એવો વિચાર કરે.
જેમકે ,
“સર્વ ભવને વિષે કરેલા કર્મોના સમૂહને ખપાવનાર જૈનમુનિના વ્રતને સ્વેચ્છાથી પ્રાપ્ત થયેલા અને ભેગેને વિષે નિઃસ્પૃહતાથી સંગને છોડનરે એ હું અતિશય પ્રધાન એવા તપને ક્યારે આચરીશ" ? ૧ -
આ પ્રમાણે અનુરાગથી વિચાર કરે. ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org