SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ धर्मबिन्दुप्रकरणे मासः प्रतीतरूप एव आदिशन्नाचतुर्मासी गृह्यते ततो मासकटपश्चतुर्मासीવલ્પ જાતે પs | यदा तु दुनिकितिपतिविग्रहजंघावलक्षयादिनिनिमित्तैः क्षेत्र विनागेन मासादिकल्पः कर्तुं न पार्यते तदा किं कर्तव्यमित्याह । gવેરૈવ તરિત્રાતિ Up / ___ एकस्मिन्नेव मासकट्पादियोग्यक्षेत्रे वसत्यन्तरविनागेन वीथ्यन्तरविनागेन च सर्वथा निरवकाशतायां संस्तारकनूमिपरिवर्तेन तक्रिया मासादिकल्पक्रियेति । अत एव पठ्यते । ટીકાઈ–માસ એ શબ્દનો અર્થ પ્રતીતજ છે, આદિ શબ્દથી ચાતું માસીનું ગ્રહણ કરવું, એટલે માસક૫ અને ચાતુર્માસીકલ્પ પ્રમાણે વિહાર કરે. ૫૮ જ્યારે દુકલ પડે હોય, રાજાઓને મહેમાંહી યુદ્ધ ચાલતું હાય અને જંઘાબલ એટલે પગે ચાલી વિહાર કરવાનું બલ ક્ષીણ થયું હોય ઇત્યાદિ કારણેને લઈને ક્ષેત્ર વિભાગે કરી માસાદિકલ્પ કરવાને સમર્થ ન થવાય ત્યારે શું કરવું ? તે કહે છે. મૂલાર્થ_એકજ ક્ષેત્રને વિષે માસ કલ્પાદિકની ક્રિયા કરવી.૫૯ ટીકાર્ચ–એકજ એટલે માસ કપાદિ કરવા ગ્ય એવા ક્ષેત્રને વિષે જે સ્થાનમાં પોતે વસતા હોય તેનાથી બીજા સ્થાનમાં નિવાસ કરવા રૂપ વિભાગે કરીને અથવા જે શેરીમાં રહેતા હોય તેથી બીજી શેરીમાં રહેવારૂપ વિભાગે કરીને માસિકલ્પાદિક ક્રિયા કરવી. સર્વથા એમ કરવાને અવકાશ ન મળે તે એક એગ્ય રથાનને વિષે રહી સંથારા ભૂમિનું પરિવર્તન કરવું એ ટલે જે સંથારા ભૂમિમાં તે માસકલ્પ કર્યો હોય તે ભૂમિને છોડીને બીજી ભૂમિ માં બીજે માસકલ્પ કરે, એ પ્રમાણે માસાદિ કલ્પની ક્રિયા કરવી તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy