SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १५० धर्माबंदुप्रकरणे सापेक्षः पुनर्यकं वारुवा विद्याता दहेति । तथातिनारो नारोपयितव्यः पूर्वमेव हि या च विपदादिवाहनेन जीविका सा श्रावेन मोक्तव्या अथान्यासौ न जवेत्तदा छिपदोऽयं नारं स्वयमुत्विपत्यवतारयति च तं वाह्यते चतुष्पदस्य तु यथोचितनारादसौ किंचिदूनः क्रियते हनशकटादिषु पुनरुचितवेलायामसौ मुच्यत इति । तथा नक्तपानव्यवच्छेदो न कस्यापि कर्त्तव्यः तीदणबुनुको ह्यन्यथा म्रियते । सोऽप्यर्थानादिनेदो बंधवत् दृष्टव्यः नवरं सापेक्षो रो. गचिकित्सायं स्यात् अपराधकारिणि च वाचैव वदेत् यदद्य ते न दास्यते जो. जनादि शांतिनि'मत्तं चोपवासं कारयेकिंबहुना यथा मूत्रगुणस्य प्राणातिपातविरमणस्यातिचारो न जवति तथा सर्वत्र यतनया यतितव्यमिति । ननु प्रा णातिपात एव वतिना प्रत्याख्यातः ततो बंधादिकरणेऽपि न दोषो विरतरखं. मितत्वात् । अथबंधादयोऽपि प्रत्याख्यातास्तदा तत्करणे व्रतनंग एव विरति કોઈપણ પ્રાણીને ભજન અને પાનને વિચ્છેદ ન કરે, નહીંત તીવ્ર સુધાવાળા પ્રાણું મૃત્યુ પામી જાય છે. તે અર્થ તથા અનર્થ વગેરેના ભેદ પણ બંધની પેઠે જાણવા. પણ તેમાં એટલે વિશેષ છે, કે જે સાપેક્ષ નિરોધ છે, તે રોગની ચિકિત્સાને માટે થાય છે, પણ અપરાધ કરનાર મનુષ્યને તે વાણીથી જ અન્નપાન નિષેધ કહે. પણ વસ્તુથી કરે નહીં. જેમકે, “આજે તને અન્ન પાન આપવામાં નહીં આવે. એમ ભય બતાવે. અને રાગની શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવે. અહિં વધારે શું કહેવું, પણ જેવી રીતે મૂળગુણ જે પ્રાણાતિપાત વિરમણ તેને અતિચાર ન થાય તેવી રીતે સર્વ સ્થળે યતનાથી વર્તવું અહિં કોઈ શંકા કરે છે, ત્રત અંગીકાર કરનાર પુરૂષે પ્રાણાતિપાતનું પચ્ચખાણ કર્યું, તેથી બંધાદિક કરવાથી પણ તેને દોષ નહીં લાગે, કારણ કે, વિનિનું અખંડિત પણું છે. હવે બંધાદિકનું પણ પચ્ચખાણ કરતાં વ્રતને ભંગજ થાય, કારણકે, તેથી વિરતિનું ખંડન થયું છે. તેમ વળી બંધાદિકનું પચ્ચખાણ કર્યું છે, એમ કહેશો તો બંધાદિકનું પચ્ચખાણ કર્યું ઉચ્ચારણ કરેલું જે વ્રત તે આટલું જ છે, એવા પ્રમાણને નાશ થશે, કેમકે દરેક ત્રતે પાંચ પાંચ અતિચાર (મૂલમાં જા.) વ્રતથી અધિકપણું આવશે, આ પ્રમાણે બંધાદિકને અતિચારપણું ઘટતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy