SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २११ तृतीयः अध्यायः। ततो जिनवचनश्रवणे नियोग इति ॥४॥ संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात्समाचारी शृणोतीति श्रावक इत्यन्वर्यसंपादनाय निनवचनश्रवणे नियोगो नियमः कार्यः ॥ ४२ ॥ ततः सम्यकृतदर्यानोचनमिति ॥ ३ ॥ सम्पक संदेह वपर्ययानध्यवसायपरिहारेण तदर्थस्य वचनानिधेयस्य पुनः पुनर्विमर्शनं अन्यथा — वृथाश्रुतमाचिंतित मितिवचनात् न किंचिच्वणगुणः યાદ્વિતિ છે ૪૨ તતઃ આ રતિ છે હમ . आगमो जिनसिकांतः स एवैको न पुनरन्यः कश्चित्सर्व क्रियासु परः प्रधानो यस्य स तथा तस्य जावः श्रागमैकपरता सर्व क्रियास्वागममेवेक पुरस्कृत्य प्रત્તિપિતિ નિ ! ૪d | મલાથે-તે પછી જિન વચનને સાંભળવાનો નિયમ કર. ૨ ટીકાથ–સમ્યમ્ દર્શન વગેરેને પ્રાપ્ત કરી પ્રતિદિવસ સાધુ પાસેથી સમાચાર સાંભળે, તે શ્રાવક કહેવાય એવા સાર્થક અને સંપાદન કરવાને માટે જિન વચનને સાંભળવાને નિયમ કરે. ૪ર . મૂલાર્થ–તે પછી તે જિનવચનના અર્થનો સારી રીતે વિચાર કરવો. ૪૩. ટીકાથ–સમ્યક્ એટલે રદેહ,વિપર્યય અને અનધ્યવસાયને ત્યાગ કરી તે જિનવચનના અર્થને વારંવાર વિચાર કરે છે. કારણ કે, “ ચિંતવન કર્યા વગરનું શ્રવણ વૃથા છે ” એવું વચન છે, એ હેતુ માટે, ચિંતવન કર્યા શિવાય સાંભળવાને કાંઈ પણ ગુણ થતો નથી. ૪૩ મૂલાર્થ—–તે પછી જિનાગમનું જ પ્રધાનપણું રાખવું. ૪ ટીકાર્યું–આગમ એટલે જિનસિદ્ઘાંત, તે એકજ (બીજો કોઈ નહીં) સર્વ ક્રિયાઓમાં જેને પ્રધાન છે, તેને ભાવ અર્થાત્ સર્વ ક્રિયાઓમાં આગ મનેજ મુખ્ય કરીને પ્રવૃત્તિ કરવી, એ ભાવાર્થ છે. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy