________________
२६७
धर्मबिन्दुप्रकरणे. ननु स्वपारणामसाध्यं शीलं तत्किमस्य क्षेत्रादिशुन्यारोपणेनेत्याशङ्कयाह ।
अतोऽनुष्ठानात्तज्ञावसम्नव इति ॥ ४५ ॥
अतोऽस्मादनुष्ठानाजुक्तशीवारोपनहाणात्तद्भावस्य शीलपरिणामलक्षणस्य सम्नवः समुत्पादः प्रागसतोऽपि जायते सतच स्थिरीकरण मिति ॥ ४५ ॥
तथा तपोयोगकारणं चेतीति ॥ ४६ ॥
स एवं विधिप्रबजितः सन् गुरुपरम्परयामतमाचाम्सादितपोयोगः कार्यत ત્તિ / u / अथोपसंहारमाह।
एवं यः शुध्योगेन परित्यज्य गृहाश्रमम् ॥ સંચમે રમતિ નિર્ચ વતિ રિશીતઃ | as I
અહીં કોઈ શંકા કરે કે, શીલ તો પોતાના પરિણામથી સાધ્ય છે, તે પછી ક્ષેત્રાદિકની શુદ્ધિવડે તે શીલનું આરોપણ શામાટે કરવું જોઈએ ? તે શંકાના ઉત્તરમાં કહે છે.
મલાઈ—-એ અનુષ્ઠાનથી તે શીલપણાના ભાવનો સંભવ છે. ૪૫
ટીકાથે–-પૂર્વે કહેલ શીલના આરોપણરૂપ અનુષ્ઠાનથી ભાવ એટલે શીલના પરિણામરૂપ ભાવની ઉત્પત્તિ થાય છે. એટલે જેને પ્રથમ તેને વિ ભાવ ન હોય તો તેને ન ભાવ ઉત્પન્ન થાય છે અને જેને પ્રથમ તે ભાવ હોય છે તેને તે ભાવનું રિથર કરવાપણું થાય છે. કપ
મલાથે–વલી તે શિષ્ય પાસે તપનો યોગ કરાવવો. ૪૬
ટીકાળું—એ પ્રમાણે વિધિવડે દીક્ષિત થયેલો પુરૂષ ગુરૂ પરંપરાને પ્રાપ્ત થયેલ આંબેલ વગેરે તપના ચોગને કર. ૪૬
હવે અતિ વિધિને ઉપસંહાર કરે છે.
મલાર્થ_એ પ્રમાણે જે શુદ્ધ ગવડે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંયમને વિષે રમે તે યતિ કહેવાય છે. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org