SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ તથા चतुर्थः अध्यायः। रोपणं प्रव्रज्या न्यसनं गुरुणा कार्यमिति । तत्र क्षेत्रशुचिः श्वनादिरूपा यथोक्तम् । उच्छवणे सालिवणे पनमसरे कुसुमिए वणसंमे। गंजीरसाणुणाए पयाहिणजले जिणहरे वा ॥ १ ॥ पूव्वा निमुहो उत्तरમુદ્દો વિજ્ઞાવ વઝિા | जाए जिणादो वा વિસા નિવારં વારે 9 | તિ llધા शीलमेव व्याचष्टे । એસત્તા સમરા–મિત્રતા રીમિતિ છે असंगतया कचिदपि अर्थे प्रतिबन्धानावेन समश मित्रता शत्रौ मित्रे च સમાનામના રીલમુરત તિ | Ha || કરવું. તેમાં ક્ષેત્રશુદ્ધિ એટલે શેલડીના વન પ્રમુખ શુદ્ધભુમિ તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. શેલડી તથા ડાંગરના વનને વિષે, પદ્મસરોવરને વિષે, પુષ્પવાળા વન ખંડને વિષે, ગંભીર શબ્દ કરતા અને પ્રદક્ષિણ વહેતા એવા જળના સમીપે અને જિનગૃહ ઐયને વિષે દીક્ષા આપવી, ૧ વળી પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે અથવા જે દિશાને વિષે કેવળી વિચરતા હોય તેવા જિનચૈત્ય હોય, તે દિશાને સન્મુખે શિષ્યને બેસા ડી દીક્ષા આપવી. ૨ ૪૩ હવે શીલનું નિરૂપણ કરે છે. મૂલાર્થ—અનાસક્તપણે અસંગપણે શત્રુ અને મિત્રમાં સમભાવ રાખ તે શીલ કહેવાય છે. ૪૪ 1 ટીકાર્થ—અસંગતા એટલે કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ આસક્તિને અભાવે કરી શત્રુ અને મિત્રમાં સમાન ચિત્ત રાખવું એ શીલ કહેવાય છે.૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy