SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ हितीयः अध्यायः। द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरंतेन जंतोजन्मनि जन्मनि ॥ वरं ज्वालाकुले क्षिप्तो देहिनात्मा हुताशने । न तु मिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥ इति तत्त्वाश्रद्धानगर्दा, एवं हिंसादिष्वपि गर्हायोजना कार्या ॥ २२ ॥ तथा-तत्स्वरूपकथन मिति ॥२३॥ तस्य असदाचारस्य हिंसादेः स्वरूपकथनं । यथा। प्रमत्तयोगात्प्राणिव्यपरोपणं हिंसा, असदभिधानं मृषा, अदत्तादानं स्तेयं, मैथुनमब्रह्म, मूर्छा પરદ રૂત્યાદ્રિ . ૨૩ // તથા–રાઈ રિક્ષાર ત્તિ જેવું કોઈ વિષ નથી, મિથ્યાત્વના જેવો કઈ રોગ નથી અને મિથ્યાત્વના જેવું કોઈ અજ્ઞાન–અંધકાર નથી. શત્રુ, વિષ, અજ્ઞાનરૂપી અંધકાર અને રેગ પ્રાણને એક વાર દુઃખ આપે છે, અને દુરંત એવું મિથ્યાત્વ તે જન્મ જન્મ દુઃખ આપે છે. પ્રાણુએ જવાલાથી આકુલ વ્યાકુલ એવા અગ્નિમાં પિતાના આત્માને ઝંપલાવો સારે છે, પણ મિથ્યાત્વ સાથે જીવવું તે કદિ પણ સારું નથી.” આ માત્ર તત્વની અશ્રદ્ધાની નિંદા કહેલી છે. એવી રીતે હિંસા વગેરેમાં પણ નિદાની લેજના કરી લેવી. ૨૨ મૂલાર્થ–તે નઠારા આચારનું સ્વરૂપ કહી બતાવવું. ૨૩ ટીકાર્ય–તે હિંસા વગેરે દશ પ્રકારના પાપના હેતુરૂપ અસત્ આચારનું સ્વરૂપ ઉપદેશકે શ્રોતાની પાસે કહી બતાવવું. જેમકે–પ્રમાદના ગથી પ્રાણુને નાશ કરે તે હિંસા કહેવાય, અસત્ય બોલવું તે મૃષા કહેવાય, અદત્ત-આપ્યા વગર ગ્રહણ કરવું તે તેય (ચેરી) કહેવાય, મિથુન (વ્યભિચાર) કરવું તે અબ્રહ્મચર્ય કહેવાય અને કોઈ વસ્તુ ઉપર મૂછ રાખવી તે પરિગ્રહ કહેવાય ઇત્યાદિ. ૨૩ મૂલાર્થ—ઉપદેશકે પોતે અસત્ આચારને ત્યાગ કર. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy