SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ : અધ્યાયઃ ३३१ दिनावस्य विशुध्यमानाशयस्य धवनपददमापतिमंमलस्येव प्रतिकलमवदातमानसस्य यथोचितप्रवृत्तः प्रस्तावप्रायोग्यप्रारब्धप्रयोजनस्य अतएव सात्मीनूतगुजयोगस्य अयःपिमस्येव वह्निना शुजयोगेन सह समानीभूतात्मनो यतिविशेषस्य श्रेयान् अतिप्रशस्यः सापेक्षयतिधर्म एव नेतर इति ॥५॥ કુત પ્રત્યઠ્ઠા वचनप्रामाण्यादिति ॥ ६ ॥ जगवदाशाप्रमाणनावात् ॥ ६॥ एतदपि कुत इत्याह । संपूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधाહિતિ છે તુ છે સામાયિકવાનું એટલે માધ્યથિગુણરૂપ તુલાના આરેપણને વશ એવા સમતા ગુણથી સ્વજન તથા પરજન પ્રમુખ ભાવને ધારણ કરનાર, શુદ્ધ આશય એટલે ગુલપક્ષના ચંદ્રમંડલની જેમ પ્રતિક્ષણ ઉજવલ હૃદયવાલ, પ્રતાવ–પ્રસંગને ગ્ય પ્રજનનો આરંભ કરનાર, એથી જ કરીને જેમ અગ્નિવડે લેહપિંડ એકમેક થાય છે, તેમ ભગવડે તેમાં જેનો આત્મા વ્યાપ્ત એકમેક થાય છે, તેવા વ્યક્તિને સાપેક્ષ યતિધર્મ અતિ વખાણવા ગ્ય છે, તે વિના બીજે નિરપેક્ષ યતિ ધર્મ તેને ગ્ય નથી. ૫ શા માટે નિરપેક્ષ ગતિ ધર્મ અંગીકાર કરવા યોગ્ય નથી ? તે કહે છે મૂલાર્થ–જિન ભગવંતના વચનનું તેમાં પ્રમાણ છે, તેથી. ૬ ટીકાર્ચ–એ ભગવંતના વચનનું પ્રમાણ છે, એ શા આધારે કહે છો, તેને ઉત્તર આપે છે. ૬ મૂલાર્થ–સંપૂર્ણ દશ પૂર્વના જાણનારા યતિને નિરપેક્ષ યતિધર્મના સ્વીકારને નિષેધ છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy