Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 480
________________ ४५६ धर्मबिन्दुप्रकरणे बदणायां किमित्याह सद्ब्रह्मादिपदैः सद्भिः सुंदरैः ब्रह्मादिपदैः ब्रह्मलोकांतादिनिप्रनिनितिं शहितं स ाराधितशुद्धसायुधर्मों जीवो याति प्रतिपद्यते परमं મિતિ / ૬૭ ! न च वक्तव्यं अकर्मणः कय गतिरित्याह । पूर्वावधवशादेव तत्स्वनावस्वतस्तया । . अनंतवीर्ययुक्तत्वात्समयेनानुगुण्यतः ॥ ६ ॥ इति पूर्वावधवशात् पूर्वं संसारावस्थायां य आवेध आवेशो गमनस्य तस्य वशः तस्मात् एवेत्यवधारणे तत्स्वनावत्वतः स उर्ध्वगमननक्षणो बंधनमुक्तत्वेनैरमवीजस्येव स्वजावो यस्य स तथा तद्भावस्तत्वं तस्मात् तयेति हेत्वंतरसमुच्चये अनंतवीर्ययुक्तत्वादपारसामर्थ्य संपन्नत्वात्समयनैकनानुगुण्यतःशैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य એવા બ્રહ્મ, લોકાંત ઇત્યાદિ પદવડે કરીને કહેલી પરપદને શુદ્ધ સાધુ ધર્મને આરાધન કરનારે જીવ પામે છે. ૬૭ કર્મ રહિત થયેલા સિદ્ધના જીવની ઉર્ધ્વગતિ કેમ હોય ? એવી શંકા કરવી નહીં, તે કહે છે– મૂલાથ–પર્વની સંસારી અવસ્થાના ગમનના સંસ્કારને વશથી કર્મ રહિત થયા પછી પણ ઉદર્વગમન કરે છે, એમ સંબંધ કરે, વળી તેવી રીતના સ્વભાવપણાથી તેમજ અનંતવીર્ય યુક્તપણથી એક સમયે કરી સમણિ આશ્રીને ઉર્વગમન કરી પરમપદને પામે છે. ૬૮ ટીકાર્થ–પૂર્વ એટલે સંસારી અવરથાને વિષે જે ગમન કરવાને આવેશ હતો, તેના વિશથી એક સમયની ઉર્ધ્વગતિ કરી મેશ અને છે, તથા બંધનથી મુકાયેલા એરંડના બીજની પેઠે ઊંચા જવાના સ્વભાવને લઈને તેમજ અનંતવીર્યથી યુક્ત પણાને લઇને એટલે અપાર સામર્થ્યથી યુક્ત પણને લઇને શૈલીશી અવરથામાં પ્રાપ્ત થયેલા આકાશરૂપ ક્ષેત્રને આશ્રીને સમશ્રેણપણે એક સમયમાં પરમપદને જીવ પામે છે. એ ક્રિયાપદ પૂર્વના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494