Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 473
________________ JET: અધ્યાપક. 88 लोकाचाररूपः इदमुक्तं नवति यव मनःप्रणिधानपूर्विका कचिदर्थे प्रवृत्तिनिवृत्तिर्वा तामेव तात्त्विकी तत्त्ववेदिनों वदति न पुनरन्यां, यतोऽनाजोगादिभिः परिपूर्णश्रामण्य क्रियावंतोऽपि अजव्यादयो न तात्विकश्रामण्य क्रियावत्तया समये व्यवहृताः । तथा संगठनजमन्स्यादयः सप्तमनरकपृथिवीप्रायोग्यायुधानिमित्तमहारंभादिपापस्थानवर्तिनोऽपि तथाविधभावविकतत्वान्न तदायुबंध प्रति प्रत्यलीनवंति, एवं सयोगकेवलिनोऽपि सर्वत्र निःस्पृहमनसः पूर्वसंस्काराधिहितेतरयोरर्थयोः प्रतिनिटची कुर्वतोऽपि न लावतस्ततो व्यवाहियंते તિ છે પd | अत्रैवान्युच्चयमाह । प्रतीतिसिधश्चायं सद्योगसचेतसामिति ॥ ५५॥ અથવા નિવૃત્તિ કરવી તેને તત્ત્વવેત્તાઓ તાત્ત્વિક એટલે ભાવરૂપ પ્રવૃત્તિ અને થવા નિવૃતિ કહે છે પણ મનના પ્રણિધાન વિનાની જે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ છે તેને ભાવરૂપ કહેતા નથી, તેથી મુનિપણાની દ્રવ્યક્રિયા જેમને પૂર્ણ થયેલી છે એવા અભવ્યાદિકને અનાગ વગેરેથી તેમની ક્રિયા થાય છે. માટે સિદ્ધાંતમાં સત્ય મુનિભાવની ક્રિયાના કરનાર કહ્યા નથી. વલી સાતમી નરકની પૃથ્વીને પામવા ગ્ય એવા આયુષ્યના બંધના કારણરૂપ જે મહારંભાદિ પાપથાનને સેવનારા સમુ િમ મ વગેરે પણ તેવા મનની ક્રૂરતારૂપ ભાવથી રહિત છે, તેથી સાતમી નરકના આયુષ્યને બાંધવા સમર્થ થતા નથી. તેમ સંસાર અને મેક્ષ બંનેમાં નિપૂહ મનવાલા સયાગ કેવલી પણ વિહિત અને અવિહિત એવા અર્થને વિષે પૂર્વ સરકારના વશથી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે છે, તે પણ તેમને ભાવથી પ્રકૃતિ તથા નિવૃત્તિના કરનારા કહ્યા નથી. ૫૪ એજ વાતની પુષ્ટિ કરતાં કહે છે. મૂવાથ–શુદ્ધ દાન લક્ષ; ગવડે સાવધાન મનવાલા મહામુનિઓને પોતાના અભિવંડે બે કહેલા અસિહજ છે. પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494