Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 476
________________ धर्मबिन्दुप्रकरणे अथैनां नितो निराकुर्वन्नाह । न चास्यार्यांतरावाप्तिरिति ॥ ६० ॥ न च न पुनरम्य सिद्धस्यार्थानरावाप्तिः स्वव्यतिरिक्तनावांतरसंवધ ને ૬૦ છે. एतदेव भावयति । स्वस्वनावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपंच इति ॥१॥ स्वस्वजावनियतः स्वकीयस्वरूपमात्रप्रतिष्टितः हिर्यस्मादसौ जगवान् सिमो विनिवृत्तेामपंचः अत्यंत निवृत्तसायगोचरस्पृहाप्रबंधः ॥ ६१ ॥ आकाशेनापि सह तम्य संबंधं निराकुर्वन्नाह ! अतोऽकामत्वात्तत्स्वन्नावत्वान्न लोकांतङ्केत्रातिः ॥६॥ મોક્ષ થતાં અતરની પ્રાપ્તિને નિષેધ કરતાં કહે છે. મૂલા–એ મોક્ષના જીવને અતરની પ્રાપ્તિ નથી. ૬૦ ટીકાર્ચ–એ સિદ્ધના જીવને પિતાથી જુદા એવા પુલ ભાવ વિગેરે પદાર્થને સંબંધ નથી. ૨૦ સિદ્ધના જીવને અન્ય પદાર્થને સંબંધ નથી, તે બતાવે છે – મૂલાથસર્વ પદાર્થ સંબંધી અભિલાષા જેની નિવૃત્ત થઈ છે, એવા સિદ્ધ ભગવાન નિરંતર પોતાના સ્વભાવમાંજ રહેલા ટીકાર્થ—અત્યંત નિવૃત્ત થયેલ છે, સર્વ પદાર્થ સંબંધી અભિલાષા જેમની એવા સિદ્ધ ભગવાન્ પિતાના રવરૂપ માત્રને વિષેજ રહ્યા છે. ૬૧ સિદ્ધક્ષેત્રગત આકાશની સાથે પણ સિદ્ધના જીવને સંબંધ નિષેધ કરતા કહે છે-- મલાથ–ઈચ્છા નથી માટે અકામ છે અને અકામ છે તેથી અર્થાતરની અપેક્ષાએ રહિત છે, એ કારણથી સિદ્ધક્ષેત્રમાં રહેવારૂપ પ્રાપ્તિ છે, તે અર્થાતર સાથે સંબંધ નથી. દુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494