________________
धर्मबिन्दुप्रकरणे યુવમૂઢસ્યા નોન | HD |
यदि नामौत्सुक्यात्स्वास्थ्यविनाशस्तथापि कथमस्य दुःखरूपतेत्याशंक्याह। फुःख शक्तयुकतोऽस्वास्थ्यसिझेरिति ॥ ५ ॥
दुःखशक्तेऽ:खबीजरूपाया उद्रेकत उद्भवात् सकाशादस्वास्थ्यस्य आत्मन्येवास्वस्थतारूपस्य सिके संजवात् ॥ ५० ॥
अस्वास्थ्यसिकिरपि कथं गम्या इत्याह । ઐતિપ્રવૃતિ છે ? अहितप्रवृत्त्या अहितेषु दुःखशक्तयुद्रेकवशसंजातास्वास्थ्यनिवर्गकेषु वस्तुषु
રૂપ છે. ૪૯
જો કે ઉત્સુકપણાથી સ્વરથપણાને વિનાશ થાય છે, તે પણ એ ઊસુકપણાને દુઃખરૂપતા કેમ છે? એવી શંકા કરી તેને ઊતર આપે છે –
મૂલાથુ–દુઃખનું બીજરૂપ ઉત્સુકપણાની ઉત્પત્તિ થવાથી અસ્વસ્થપણાની સિદ્ધિ થાય છે તેથી ૫૦
ટીકાર્ય–દુઃખશક્તિ એટલે દુખના બીજરૂપ જે શકિત તેના ઉત્પન થવાથી આત્માને વિષે અવરથપણાની ઊત્પત્તિ થાય છે, માટે ઉત્સુકપણું દુઃખરૂપ છે. પ૦
' અવરથાણાની સિદ્ધિ કઈ રીતે જાણવામાં આવે છે? તે શંકાને ઉત્તર આપે છે.
મલાર્થ—અહિતકારી વસ્તુને વિષે પ્રવૃત્તિ કરવાથી અસ્વસ્થતા જણાય છે. ૫૧
ટીકાર્ય–અહિતકારી વસ્તુને વિષે પ્રવૃત્તિ કરવાથી અવરથાણું જણાય છે, એટલે દુઃખની શકિતના અધિકપણાને લઇને ઉત્પન્ન થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org