Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 469
________________ अष्टमः अध्यायः। ૪૫ समाप्तानि निष्ठितानि कार्याणि यस्य स तथा तद्भावस्तत्त्वं तस्मात्॥धमा अत्रवान्युञ्चयमाह। ર વૈત વિલુમિતિ | Hr न नैव चः समुच्चये एतस्य निर्दृतस्य जंतोः कचिदर्थे औत्सुक्यं कक्षाરાણ I | ननु किमेतन्निषिध्यत इत्याह । ટુ ચૈતસ્વાસ્થરિનારાનેતિ ... मुखं पुनरेतदौत्सुक्यं कथमित्याह स्वास्थ्यविनाशनेन स्वास्थ्यस्य सर्व ટીકાર્થ—જેના કેવલ જ્ઞાનાદિ કાર્ય સંપૂર્ણ થયા છે, એવા સિદ્ધને કેઈ ઠેકાણે પ્રવૃત્તિ કરવાની રહી નથી, માટે તેમને સત્કૃષ્ટ સુખ છે. ૪૭ એ વાતની સર્વ રીતે પુષ્ટિ કરતાં કહે છે. મૂલાર્થ–એ સિદ્ધના જીવને કોઈ કાર્ય કરવામાં ઉત્સુકપણું રહેતું નથી. ૪૮ ટીકાર્થ–નિવૃત એટલે મેક્ષ પામેલા જંતુને કોઈ પદાર્થને વિષે વાંછારૂપ ઉત્સુકપણું રહેતું નથી. રને અર્થ સમુચ્ચયમાં છે, એટલે સિદુની સર્વત્ર અપ્રવૃત્તિ છે, એવો અર્થ થાય છે. ૪૮ અહિં કોઈ શંકા કરે કે, સિદ્ધના જીવને ઉત્સુકપણને નિષેધ કેમ કરે છે? તેને ઉત્તર આપે છે– મૂલાર્થ–સ્વસ્થપણુના સુખનો નાશ કરવાથી એ ઉત્સુકપશું દુઃખરૂપ છે. ૪૯ ટીકાર્ચ–એ ઉત્સુકપણું તે દુઃખરૂપ છે, તેને ઉત્તર આપે છે. સર્વ સુખનું મૂલ રૂપ જે સ્વરથપણું, તેને નાશ કરીને ઉત્સુકપણું દુ:ખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494