________________
સનમઃ શ્રધ્ધાથી
કos जीववीर्यस्य परिशुधसामर्थ्यशक्षणस्य जबासाउद्रेकात् ॥ ५ ॥
एषोऽपि । परिणतिवृहेरिति ॥३०॥ परिणतेस्तस्य तस्य शुलाध्यवसायस्य वृद्धेरुत्कर्षात् ॥ ३० ॥
શક્ષિા तत्तथा स्वनावत्वादिति ॥ ३१॥
तस्य जीवस्य तथास्वनावत्वात् परिणतिवृद्धिस्वरूपत्वात् परिपके हि जव्यत्वे प्रतिक्षणं वर्पत एव जीवानां शुजतराः परिणतय इति ॥ ३१ ॥
किंच प्रनूतोदाराण्यपि तस्य नोगसाधनानि, अयत्नोपन
ટીકાર્થ–પરિશુદ્ધ સામર્થ્ય રૂપ જીવના વીર્યના અધિકપણાથી અતિશય શુભકર્મને ઉદય થાય છે. ૨૮
એ જીવના વીર્યને ઉલ્લાસશાથી થાય છે. ? મૂલાર્થ–જીવની પરિણતિની વૃધિથી જીવના વીર્યને જેલાસ થાય છે. ૩૧
ટીકાર્થ–પરિણતિ એટલે તે તે શુભ અધ્યવસાયના ઉત્કર્ષથી જીવના વીર્યને ઉલ્લાસ થાય છે. ૩૧
જીવની પરિણતિની વૃદ્ધિ શાથી થાય છે. ? મૂલાર્થ–પરિણતિની વૃદ્ધિ થવાને જીવને સ્વભાવ છે, માટે ૩ર 1 ટીકાર્થ-જીવને તેવો સ્વભાવ છે એટલે જીવનું પરિણતિ વૃદ્ધિ પામવાનું સ્વરૂપ છે, તેથી પરિણતિની વૃદ્ધિ થાય છે. કારણ ભવ્યપણું પરિપાક પામતાં ક્ષણે ક્ષણે જીવની શુભ પરિણતિઓ અતિશય વૃદ્ધિ પામે છે. ૩૨
મૂલાર્થ—-અતિશય ઉદાર એવા ભોગ ભેગવવાના સાધન બંધ હેતુના અભાવે કરી ઉદાર સુખના સાધને જ થાય છે, તે પ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org