________________
अष्टमः अध्यायः।
४१ए
सादवामोति नभते धर्माच्यासात् प्रतीतरूपान्नरोत्तमः स्वनावत एवं सामान्यापरपुरुषप्रधानः । तथाहि । तीर्थकरपदयोग्यजंतूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषू ष्यते । यथा एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः, उવિતક્રિયાવંત, રીનાવા, સાલાગ્નિ, પ્રદણાનુરાધા, કૃતજ્ઞતાવતા, अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः, तथा गंजीराशया इति ॥ १ ॥
___ ननु यदि तीर्थकृत्त्वं धर्मादवामोति तथापि कथं तदेव प्रकृष्टं धर्मफलमिति झातुं शक्यमित्याह । नातः परं जगत्यस्मिन् विद्यते स्थानमुत्तमम् । तीर्थकृत्त्वं यथा सम्यकू स्वपरार्थप्रसाधकम् ॥२॥ इति ॥
દર્શાવે છે. તીર્થંકર પદને યોગ્ય એવા જીવોનું લક્ષણ સામાન્યથી પણ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેલું છે –“એગ્ય પુરૂષ જીવતા સુધી પારકા અર્થને સાધવાના વ્યસનવાલા, પોતાના અર્થને ગાણ કરનારા, ઉચિત ક્રિયા આચરનારા, દીનભાવ વગરના, સફલ આરંભવાલા, પશ્ચાત્તાપ નહીં કરનાર, કૃતજ્ઞતાના સ્વામી, જેમનું ચિત્ત હણાયું નથી તેવા, દેવગુરૂનું બહુમાન કરનારા અને ગંભીર આશયવાલા હોય છે તે પુરૂષ તીર્થંકર પદને યોગ્ય હોય છે. ૧
અહિં કઈ શંકા કરે કે, જો તીર્થંકરપણું ધર્મથી પમાય છે, તે તે તીર્થકરપણું ધર્મનું ઉત્કૃષ્ટ પુલ છે, એમ શી રીતે જાણી શકાય ? તેને ઉત્તર આપે છે –
મૂલાર્થ–આ જગતને વિષે સારી રીતે પોતાના અને પરના અર્થને સાધનારૂં જેવું તીર્થંકરપણું છે, તેવું બીજું કોઈ ઉત્તમ સ્થાન પોતાના તથા પરના અર્થને સાધનારૂં નથી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org