________________
શ્રણમઃ અધ્યાયઃ | इत्युक्तप्रायं धर्मफलमिदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिધ્યાન તિ છે છે
सुगममेव परं तच्छेषमिति धर्मफलशेषम् ॥ ४॥ एतदेव दर्शयति ।
तच्च सुखपरंपरया प्रकृष्टनावशुः सामान्यं चरमजन्म तथा तीर्थकृत्त्वं चेति ॥ ५॥
तञ्च तत्पुनधर्मफलशेषमुदग्रं परंपरया उत्तरोत्तरक्रमेण प्रकृष्टनावशुशः सकाशात् किमित्याह। सामान्य तीर्थकरातीर्थकरयोः समानं चरमजन्म अपश्चिमदेहबाजलक्षणं तथेति पक्षांतरोपदेपे तीर्थकुत्त्वं तीर्थकरजावलक्षणं चः समुच्चये ॥५॥
મૂલાર્થ_એવી રીતે ધર્મનું બહુધા ફલ કહ્યું, હવે તેનું અવશેષ જે ઉત્કૃષ્ટ ફલ તેનું વર્ણન કરીએ છીએ. ૪
ટીકાર્ય–આ સૂત્રને અર્થ સુગમ છે. શેષ એટલે ધર્મનું બાકી રહેલું ઉત્કૃષ્ટ ફિલ. ૪
ધર્મનું અવશેષ ઉત્કૃષ્ટ કલ દર્શાવે છે.
મૂલાર્થ–તે ધર્મનું શેષ ફલ સુખની પરંપરાએ કરી ઉત્કૃષ્ટ ભાવની શુદ્ધિ થવાથી સામાન્યપણે છેલ્લે જન્મ અને તીર્થંકરપણું એ બે ઉત્કૃષ્ટ ફલ છે. ૫
ટીકાર્ય–તે ધર્મ ફલનું મોટું શેષ–ફલ ઉત્કૃષ્ટ ફલ એ છે કે, ઉ. રેત્તર સુખની પરંપરાને કેમ કરીને ભાવની વિશેષ શુદ્ધિ થવાથી એક તો સામાન્ય એટલે તીર્થકર તથા અતીર્થકર—એ બંનેને સરખું એવું છેલ્લું જન્મ તથા તીર્થંકરપણું એ બે ધર્મને ઉત્કૃષ્ટ પુલ છે. અહિ ર શબ્દનો અર્થ સમુ
માં છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org