________________
४३६
धर्मबिन्दुप्रकरणे.
सूदमाणामनिपुणबुफिजिरगम्यानां लावानां जीवादीनां प्रतिपत्तिरवવધા છે
તતઃ અન્નામૃતાક્વામિતિ ૨૫ .
सूक्ष्मजावेष्वेव या श्रधा रुचिः सेवामृतं त्रिदशनोजनं तस्यास्वादनं हृदयजिव्हया समुपजीवनमिति ॥ २५ ॥
તતઃ તેનુષ્કાનયોગ તિ ૨૬ सदनुष्ठानस्य साधुगृहस्थधर्माच्यासरूपस्य योगः संबंधः ॥ २६ ॥ ततः परमापायहानिरिति ॥ १७ ॥
परमा प्रकृष्टा अपायहानिः नरकादिकुगतिप्रवेशलच्यानर्थसार्योच्छेदः | ૨૭ .
ટીકાર્થ–સૂક્ષ્મ એટલે સામાન્ય બુદ્ધિ વાલાઓને અગમ્ય એવા જીવાદિ ભાવનો બોધ થાય છે. ૨૪
ભલાર્થ–તે પછી શ્રદ્ધા રૂપ અમૃતનું આસ્વાદન થાય છે. ૨૫
ટીકાથ–સૂક્ષ્મ ભાવને વિષે રૂચિ થવા રૂપ દેવતાનું ભજન જે અમૃત તેનું આવાહન એટલે મન રૂપ જિહા વડે ગ્રહણ કરવું થાય છે. ૨૫
મૂલાર્થ–તે પછી સારા અનુષ્ઠાનનો વેગ થાય છે. ૨૬,
ટીકાર્થ–સદનુષ્ઠાન એટલે સાધુ ધર્મ અથવા ગૃહથ ધર્મના અભ્યાસ રૂપ સારી ક્રિયા તેને સંબંધ થાય છે. ૨૬
મુલાઈ–વે પછી ઉત્કૃષ્ટી અનર્થની હાનિ થાય છે. ર૭
ટીકાર્થ–પરમ એટલે ઉત્કૃષ્ટી, અનર્થની હાનિ એટલે નારકાદિ કગતિમાં પ્રવેશ થવાથી પ્રાપ્ત થયેલા મોટા અનર્થના સમૂહને અતિશય નાશ થાય છે. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org