________________
સપ્તમઃ અધ્યાયઃ ।
एतदपि कथमित्याह ।
વચનપ્રામાણ્યાતિતિ ॥ રૂપ ॥
वचनस्यागमस्य प्रामाण्यात्प्रमाणभावात् ।। ३५ ।।
एतदेव जावयन्नाह । बाह्योपमर्देऽप्यसंज्ञिषु तथाश्रुतेरिति ॥ ३६ ॥
बाह्यः शरीरमात्रजन्यः स चासावुपमर्दश्च बहुतमजी वोपघातरूपः तत्रापि किं पुनस्तदावे इत्यपिशब्दार्थः । असंझिषु संपूर्ब्रजमहामत्स्यादिषु तथास्पतया बंधस्य श्रुतेः 'सन्नी खल पढमं इत्यादेर्वचनस्य सिहांते समाकर्णनात् । तथाहि, संज्ञिनो महामत्स्यादयो योजनसहस्रादिप्रमाण शरीराः, स्वयंचूरमઅશુભ પરિણામને અભાવ છતાં માહિંસાદિકથી અલ્પબધ થાય છે, એ શી રીતે? તેના ઉત્તર કહે છે.
'
મૂલા-તીર્થંકરના વચનનું પ્રમાણ છે. માટે, ૩૫ ટીકા—વચન એટલે આગમનું પ્રમાણ પણું છે, અશુભ પરિણામને કર્મબંધ થવાનું મુખ્ય કારણપણું છે. માટે, ૩૫
તેની ભાવના કરતા કહે છે,
ܕ
४११
મૂલા—માહેર થયેલી હિંસા છતાં પણ અસના જીવાને વિષે પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રમાં સ’ભલાય છે, માટે, ૩૬
Jain Education International
ટીકા ખાદ્ય એટલે માત્ર શરીરથી થયેલ ઉપમ એટલે હિંસા અર્થાત્ શરીરથી થયેલેા ધણા જીવાને ઉપધાત, અતિશય ધણા જીવોના ઉપઘાત ન થતાં તે અલ્પબંધ હાય તેમાં શુ કહેવુ? એ શ્રૃત્તિ શબ્દના અર્થ છે. અસંજ્ઞી એટલે સ’મૂર્છિમ એવા મહા મયાદિ પ્રાણીઓ, તેમને વિષે તે પ્રકારના અપબંધનું શ્રવણ થાય છે.—સિદ્ધાંતમાં સંભલાય છે, તે આ પ્રમાણે અસ ંજ્ઞી જીવ પ્રથમ નરક સુધી જાય છે.
"
ઇત્યાદિ વચનેતુ સિદ્ધાંતમાં શ્રવણ થાય છે,તે વિષે વિરતારથી કહેછે” અસંજ્ઞી એવા મહામસ્ત્યાદિ કે જેએ એક સહસ્ત્રયેાજન વગેરેના પ્રમાણવા
For Private & Personal Use Only
www.jainelibrary.org