________________
વ8: અધ્યાયઃ
३३ इत्येतदितरस्यामिवेतर इति ययुक्तं तन्निदर्शनमात्रं दृष्टांत एव केवलः
अत एवाह: न सर्वसाधर्म्ययोगेनेति ॥ ५ ॥
न नैव सर्वसाधर्म्ययोगेन सर्वैः धर्मः साधर्म्य सादृश्यं तद्योगेन ॥ ७ ॥ एतत्कुत इत्याह । यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वादिति ॥ ७६ ॥
यतेः माधोः तत्रासमंजसे ऽप्रवृत्तौ निमित्तस्य सम्यग्दर्शनादिपरिणामस्य गरीयस्त्वात् असमंजसप्रचिनिमित्तान्मिथ्यात्वादेस्तथाविधकर्मोदयज
ટીકાથ– અસાધુ પુરૂષ જેમ ઘટિત પ્રવૃત્તિ કરવામાં અશક્ત છે? એમ જે પૂર્વે કહ્યું, તે કેવલ દાંત માત્ર જાણવું. ૭૪
પૂર્વે કહ્યું, તે દષ્ટાંત માત્ર છે તે માટે કહે છે.
મૂલાર્થ-જે પૂર્વે કહેલ તે સર્વ પ્રકારના સદશ્ય યોગથી દષ્ટાંત નથી. ઉપર
ટીકાથ–સર્વ પ્રકારના સટશ ગવડે કરી પૂર્વે કહેલું દષ્ટાંત નથી. ત્યારે શું છે? તે દેશથી સરખાપણામાં દષ્ટાંત માત્ર છે, એમ જાણવું. ૭૫
એ દષ્ટાંતમાં સર્વ સદશપણાનો રોગ નથી એ શાથી કહો છો ? તેને ઉત્તર કહે છે.
મૂલાઈ–તે ભાવતિને અઘટિત કાર્યમાં અપ્રવર્તાવવાના નિમિત્ત રૂપ જે સમ્યકજ્વાદિ તેનું અતિશય ગુરૂપણું છે, એ હેતુ માટે, ૭૬
ટીકાર્ય–તે ભાવ સાધુને અનાચાર સેવનાદિક તે અઘટિત પ્રવૃતિમાં ન પ્રવર્તવાનું નિમિત્ત-કારણ રૂપ જે સમ્યગદર્શનાદિ પરિણામ, તેનું અતિશય મેટાપણું છે. એટલે તેવા પ્રકારના કર્મના ઉદયથી થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org