Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 406
________________ ३५ धर्मबिन्दुप्रकरणे. जावयतिर्हि तथा कुशलाशयत्वादशक्तोऽसमंजसप्रवृत्ताવિતરચારિત કૃતિ છે જીરૂ છે. जावयतिः परमार्थसाधुः हिर्यस्मात् तथा तत्प्रकारश्चारित्रवृघिहेतुरित्यर्थः कुशलः परिशुद्ध आशयश्चित्तमस्य तजावस्तत्त्वं तस्मादशक्तोऽसमर्थोऽसमंजसपवृत्तावनाचारसेवारूपायां दृष्टांतमाह इतरस्यामिव जावतः समंजसप्रवृत्ताविव इतरो પ્રજ્ઞાવયનિર્વિવામાયઃ કર ! अत्रैव किंचिधिशेषमाह। इति निदर्शनमात्रमिति ॥ ७ ॥ મૂલાર્થ–ભાવયતિ તેવી રીતના કુશલ આશયપણાને લઈને અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશક્ત છે, અને જે ભાવયતિ નથી તે ઘટિત પ્રવૃત્તિને વિષે અશક્ત છે, તેમ તે પણ અશક્ત છે. ૭૩ ટીકાર્ય–જે ભાવયતિ એટલે પરમાર્થથી સાધુ છે, તે ચારિત્રની વૃદ્ધિ થવાનું કારણરૂપ, અને શુદ્ધ એવા આશયને લઈને અનાચારની સેવાને વિષે પ્રવૃત્તિ કરવાને અશક્ત છે એટલે ભાવયતિથી અનાચાર સેવી શકાતે જ નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ અભાવ યતિ એટલે વિડંબનાને પામતે એ જે દ્રવ્યયતિ તે ભાવથી સંયમની પ્રવૃત્તિ કરવાને વિષે અશક્ત છે, તેમ આ ભાવયતિ અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશકત જાણે. અર્થાત, અઘટિત પ્રવૃત્તિ કરવામાં જેમ અસાધુને ઉપદેશની અપેક્ષા નથી, તેમ ઉત્તમ સાધુને ઘટિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશની અપેક્ષા નથી. ૭૩ આ ઠેકાણે કાંઈક વિશેષ કહે છે. મૂલાર્થ–પ્રથમ જે સરખાપણું કહ્યું, તે કેવલ દષ્ટાંત માત્ર જાણવું. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494