________________
पञ्चमः अध्यायः ।
09 " रागषौ यदि स्यातां तपसा किं प्रयोजनम् " । કૃતિ / શા છે
तथा सानादिप्रतिपत्तिरिति ॥ १५ ॥
खानो ज्वरादिरोगातुर आदिशद्धाद्वाबमबहुश्रुतमाघूर्णकादिग्रहस्तेषां प्रतिपत्तिः समुचितान्नपानादिसंपादनरूपं वैयावृत्त्यं महाफलत्वात्तस्य पठ्यते च ।
" परिजग्गस्स मयस्स व नास चरणं सुअं अगुणणाए ।
નો વિજયં મુદ્દોરાં નાસર માં” | ? તથા–
"जह नमरमहुअरिंगणा निवयंति कुसुमियम्मि वणसंमे ।
श्य होइ निवश्यव् गेलएणे कश्यवजढेण ॥२॥ १॥ . “જો રાગ દ્વેષ હોય તો પછી તપ કરવાનું શું પ્રજન છે ?”* ૧૮
મલાથ–પ્લાનાદિકની સેવા કરવી. ૧૯
ટીકાર્થ–પ્લાન એટલે નવરાદિ રોગથી પીડિત આદિ શબ્દથી બાળક, વૃદ્ધ બહુશ્રુત, મીજમાન વગેરેનું ગ્રહણ કરવું, તેમની પ્રતિપત્તિ કરવી એટલે એગ્ય અન્ન પાન વગેરે આપવા રૂપ વૈયાવચ્ચ કરવું, કારણ કે, તેમ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયેલા અને મૃત્યુ પામેલા પુરૂષનું ચારિત્ર નાશ પામે છે, અને ગણ્યાવિનાનું શાસ્ત્ર નાશ પામે છે, પણ શુભ ઉદયવાળું વૈયાવચ્ચ કરવાથી થયેલું શુભ કર્મ નાશ પામતું નથી.” ૧ તેમ વળી–
જેમ ભમરા અને ભમરીઓને સમૂહ પુષ્પવાળા વનના ખંડ ઉપર આવી પડે છે, તેમ પુરૂષોએ ગ્લાન વગેરેનું નિષ્કપટ વૈયાવચ્ચ કરવાને આવી પડવું એટલે ગ્લાનાદિકનું વૈયાવચ્ચ આદર સહિત કરવું. ૨ ૧૯
* મતલબકે રાગ દ્વેષ ટાળવા માટે તપ કરવો યોગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org