________________
३६१
धर्मबिन्दुप्रकरणे उपकारे च मार्गश्रधानाधारोपणरूपे इतिशब्दो वाक्यपरिसमाप्तौ ॥ ३५॥
નિગમના इति मुमुक्षोः सर्वत्र नावनायामेव यत्नः श्रेयानिति ॥३०॥
श्त्येवमुक्तयुक्तर्मुमुवोर्यतेः सर्वत्र कृत्ये नावनायामेवोक्तनकणायां यत्न પ્રતિક શ્રેયાન કરાવ્યા છેo |
तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिरिति ॥ १॥
तद्भावे नावनानावे निसर्गत एव स्वनावादेव सर्वैः प्रकारैर्दोषाणां रागाસીનાં પરિસિદ્ધ છે ? |
ખવા ઇત્યાદિ કરવામાં પ્રવર્તેલા દેખાય છે. અહિં તિ શબ્દ વાક્યની સમાન મિને વિષે છે. ૩૯
- ચાલતા પ્રસંગની સમાપ્તિ કરતાં કહે છે.
મલાર્થ—એ પ્રકારે મોક્ષ પામવાની ઇચ્છાવાલા પુરૂષે સર્વ કાર્યને વિષે ભાવનામાંજ યત્ન કરે અતિશય શ્રેયકારી છે. ૪૦ - ટીકા–એ પ્રકારે કહેલી યુકિતથી મેક્ષની ઇચ્છા રાખનારા યતિને સર્વ કાર્યની અંદર પ્રવર્તતાથક જેનું લક્ષણ કહેલ છે એવી ભાવનાને વિષે જ આદર કરે અત્યંત પ્રશંસા કરવા ગ્ય છે. ૪૦
ભાવનાને વિષે આદર પ્રશંસા કરવા ચગ્ય શા માટે છે ? તે કહે છે.
મૂલાર્થ–ભાવના ભાવવાથી સ્વભાવથીજ સર્વ પ્રકારે દોષના ઉપરામની સિદ્ધિ (નિવૃત્તિ પામવાની સિદ્ધિ) એટલે ભાવના જ્ઞાનથી સ્વભાવવડેજ રાગાદિ દોષ ટળે છે. ૪૧
ટીકાઈ–ભાવના ભાવતાં સ્વભાવથી સર્વ પ્રકારે ગાદિક દેશના ઉપરામની સિદ્ધિ થાય છે, એટલે ભાવના જ્ઞાનથી જ સ્વભાવેજ રાગાદિ દેવ નાશ પામે છે. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org