________________
વ8: અરયાયઃ |
अथ नावनाया एव हेतुमाह। वचनोपयोगपूर्वा विहितप्रवृत्तियों निरस्या इति ॥४॥
वचनोपयोगः शास्त्रे दमित्थं चोक्तमित्यालोचनारूपः पूर्वो मूलं यस्याः सा तथा का इत्याह । विहिते प्रत्युपेक्षणादौ प्रवृत्तिर्विहितपत्तियों निरुत्पतिस्थानं अस्या जावनाया जावनाझानस्येत्यर्थः ॥४२॥
ફત ફર્યાદા महागुणत्वाचनस्योपयोगस्येति ॥ ३ ॥ अत्यंतोपकारित्वाचनोपयोगस्योक्तरूपस्य ॥ ४३ ॥ एतदेव जावयन्नाह।
હવે ભાવનાનું કારણ કહે છે.
મૂલાર્થ–વચનના ઉપયોગ પૂર્વક શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ કરવી તે ભાવનાનું કારણ છે. ૪૨
ટીકાર્થ—“આ ક્રિયા આ પ્રમાણે શાસ્ત્રમાં કહી છે, માટે આ પ્રકારે કરવા ગ્ય છે ? એવી આલોચનારૂપ ઉપગ જેનું મૂલ છે એવી જ શાક્ત પડિલેહણ વગેરે પ્રવૃત્તિ, તે ભાવનાજ્ઞાનનું કારણ છે, એટલે ભાવના જ્ઞાનની ઉત્પિત્તિ થવાનું સ્થાન છે. ૪૨
વચને પગ પૂર્વક શાક્ત પ્રવૃત્તિ ભાવનાનું કારણ શા માટે છે? તે કહે છે.
મૂલાઈ-કારણકે, જિન વચનને ઉપપગ કરવામાં મોટો ગુણ રહેલે છે. ૪૩
ટીકાર્થ–જેનું રવરૂપ કહેલું છે, એવો વચને પગ તેને અતિ ઉપ કારી છે, તેથી વચનના ઉપગપૂર્વક જે વિહિત પ્રવૃત્તિ છે, તે ભાવના જ્ઞાન નું કારણ છે. ૪૩
એ વાતની ભાવના ભાવતા કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org