________________
પણ: અધ્યાયઃ |
३६५
ઘઉં સતિ વસ્સિદ્ધ તાહા एवं च प्रायो नगवत एव चेतसि समवस्थानमिति ॥६॥
एवं चैतस्मिंश्च बहुमानगर्ने जगवत्स्मरणे सति प्रायो बाहुट्येन नगवत एव चेतसि समवस्यानं निवेशनं । प्रायोग्रहणे च कियाकाले क्रियायामेव चिचावस्थानं विधेयं अन्यथा तत् क्रियाया अव्यत्वप्रसंगादिति सूचनार्थमिति ॥४६॥
ननु तउक्तकरणात्किंनाम सिद्धतीत्याह । તારાધના તત્તિતિ છે અs . तस्यनगवतश्राझाराधनात्पुनः पुनस्तद्भक्तिरेव जगवद्भक्तिरेवेति ॥७॥ एतदपि नावयितुमाह।
એમ કહેતાં જે સિદ્ધ થયું, તે કહે છે.
મૂલાર્થ_એ પ્રકારે પ્રાયે કરીને સારી રીતે ચિત્તમાં ભગવંત નું સ્થાપન થાય છે. ૪૬
ટીકાર્થ–એવી રીતે જેમાં બહુ માન છે, એવું ભગવંતનું રમરણ થતાં પ્રાચે કરીને ચિત્તમાં ભગવંતનું જ રથાપન થયું એમ જાણવું.અહિં ગાય શબ્દ ગ્રહણ કર્યો છે, તેનું કારણ એ છે કે, ક્રિયાકાલને વિષે ક્રિયામાં જ ચિત્તને રિથર કરવું, એમ ન કરવામાં આવે છે તે ક્રિયાને દ્રવ્યક્લિાપણાને. પ્રસંગ આવે, એમ સૂચના કરવાને અર્થે ખાય શબ્દનું ગ્રહણ કર્યું છે. ૪૬
અહિં કોઈ શંકા કરે કે તે ભગવંતનું કહેલું કરવાથી શું સિદ્ધ થાયછે ? તેને ઉત્તર આપે છે. - મૂલાર્થ-તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તેમની ભકિત જ થાય છે. ૪૭
ટીકાર્થ––તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તે ભગવંતની ભક્તિ જ પ્રાપ્ત થાય છે. ૪૭
તે ભગવંતની ભકિતની ભાવના કરવાને કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org