________________
३६६ धर्मबिन्दुप्रकरणे
उपदेशपालनैव नगवद्भक्तिर्नान्या कृतकृत्यत्वादिति॥४॥ વિટાતિવિતિ S | एवं तहिं कथमस्य पुष्पादिपूजाविधिरित्याशंक्याह । नचितजव्यस्तवस्यापि तपत्वादिति ॥ए ॥ उचितस्य व्यस्तवस्य "काले सुप्रभूएणं
विसिट्टपुष्फाइएहिं विहिणाल । सारथुश्योचगई जिणपूजा होइ વાગ્યા | |
इत्यादिवचनोक्तरूपस्य किंपुन वस्तवस्येत्यपिशब्दार्थः सोपदेशपालना
મૂલાર્થ–ભગવંતના ઉપદેશનું પાલન કરવું, તેજ ભગવંતની ભકિત છે. બીજી નથી કારણકે, તેમાં જ તેમનું કૃતકૃત્યપણું છે. એટલે કરવા ચોગ્ય કાર્યથી મુક્ત થયેલા પરમાત્માનો ઉપદેશ પાલ એજ તેમની ભકિત છે. ૪૮
એ સૂત્રને અર્થ ખુલ્લો છે. ૪૮
અહિં કોઈ શંકા કરે કે, જ્યારે તીર્થંકર ભગવાન કૃતકૃત્ય છે, તો પછી તેમની ભક્તિ કરવાનું કાંઈ પ્રયજન નથી. તો પછી તેમની પુષ્પાદિ પૂજાને વિધિ શા માટે કહ્યું છે ? તેને ઊત્તર કહે છે.
મલાર્થ–ોગ્ય એવા દ્રવ્ય સ્તવનો પણ ઉપદેશ પાલવા ગ્ય છે. માટે પુષ્પાદિ પૂજા પણ ભકિત કહેવાય છે. ૪૯
ટીકાથ–ોગ્ય એવા દ્રવ્યસ્તવના ઉપદેશને પાલવાપણું છે તે વાત શાસ્ત્રમાં કહી છે–
અવસરે પવિત્ર રૂપ થઈ સારા પુષ્પાદિકવડે અને શ્રેષ્ઠ એવા સ્તુતિ તેત્રવડે વિધિથી મોટી એવી જિન પૂજા કરવા એગ્ય છે.”
ઇત્યાદિ વચને કરી કહેલા દ્રવ્ય સ્તવને ઉપદેશ પાલવા ગ્ય છે. તે પછી ભાવતવના ઉપદેશની શી વાત કરવી ? એ પ્રષિ શબ્દનો અર્થ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org