________________
धर्मबिन्दुप्रकरणे एतन्मूले च हिताहितयोः प्रवृत्तिनिवृती इति ॥३७॥
एतन्मूले च नावनाझानपूर्विके एव चकारस्यैवार्थत्वात् हिताहितयोः प्रतीतयोः ययासंख्यं प्रवृत्तिनिवृत्ती विधिप्रतिषेधरूपे नवतः मतिमतां नान्यज्ञानमूने . ત્તિ B૭
इदमेवोपचिन्वन्नाह । अतएव नावनादृष्टज्ञाताहिपययायोग इति ॥ ३८ ॥
अत एव नावनामूलत्वादेव हिताहितप्रवृत्तिनिवृत्त्यो वनादृष्टझाताद नावनया दृष्टं झातं च वस्तु प्राप्य विपर्ययायोगः विपर्यासाप्रवृत्तिलक्षणो जायते यती न मतिविपर्यासमंतरेण पुंसो हितेष्वप्रवृत्तिरहितेषु च प्रवृत्तिः स्यात् न चासौ जावनाझाने समस्तीति ॥ ३७॥
મૂલાથ–હિતને વિષે પ્રવૃત્તિ કરવી અને અહિતથી નિવૃત્તિ પામવી તેનું મૂલ ભાવનાજ્ઞાન છે. ૩૭
ટીકાઈ–બુદ્ધિમાન પુરૂષે પ્રસિદ્ધ એવા હિત તથા અહિતને વિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવી, તે ભાવના જ્ઞાન પૂર્વક જ છે. એટલે બુદ્ધિમાન પુરૂષને હિતને વિષે પ્રવૃતિ અને અહિતને વિષે નિવૃતિ થાય છે, તેનું મૂલ ભાવનાજ્ઞાન જ છે, પણ બીજું જ્ઞાન નથી, માટે ભાવના જ્ઞાનવાળો જ અન
થી નિવૃત્તિ પામે છે. ૩૭ . એજ વાતની પુષ્ટિ કરતાં કહે છે
મલાઈ–એ માટે હિત-અહિતને વિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિ થવાનું મુળ ભાવનાજ્ઞાન જ છે. તેથી ભાવના જ્ઞાને કરી જોયું અને જાણ્યું હોવાથી વિપરીત પણાનો રોગ થતો નથી. ૩૮
ટીકાથ–હિતને વિષે પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ થવાનું ભૂલ ભાવના છે, એ કારણથી ભાવના વડે જોયેલી અને જાણેલી વસ્તુને પ્રાપ્ત કરી વિપરીત પણ ચોગ થતો નથી એટલે વિપર્યાસ પ્રવૃત્તિ થતી નથી અને મને તિના વિપર્યાસપણા વિના પુરૂષની હિતમાં અપ્રવૃતિ અને અહિતમાં પ્રવૃતિ તે થતી નથી, એ પ્રકારને વિપર્યાસ ભાવના જ્ઞાન થતાં થતું નથી. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org