________________
पञ्चमः अध्यायः।
૬
જરા વીરાë છે !
રે વાપી
बाले ? बुढे ५ नपुंसे ३ य कीवे । जड्डे ५ य वाहिए ६ तेणे ७ रायावगारी - य नम्मत्ते ए य अदंसणे १० ॥ ७ ॥ दासे ११ उढे १२ य मूढे १३ य अणत्ते १४ जुंगिए १५ श्य । नव्वद्धए १६ य जयगे १७ सेह નિ0િ SUo |
રના નપુંસક દક્ષાને ગ્ય નથી—એમ વીતરાગ પ્રભુએ કહેલું છે. ૨”
૧ બાલક, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ લીબ, ૫ જડ, ૬ રોગી, ૭ ચેર, ૮ રાજાને અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ આલો, ૧૧ દાસ, ૧૨ કુછી, ૧૩ મૂઢ, ૧૪ કરજદાર, ૧૫ જાતિકર્મ અને શરીરથી દૂષિત, ૧૬ કાંઈ પણ વાર્થથી બંધાયેલા, ૧૭ અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલો ચાકર અને ૧૮ માતાપિતાદિકની રજા વગર આવનાર–એ અઢાર પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને ગ્ય નથી.
૧ બાલ–એટલે બાળક જન્મથી આઠ વર્ષ સુધી બાળક કહેવાય છે, તે બાલક દીક્ષા આપવાને ગ્ય નથી. કારણ કે, આઠ વર્ષની અંદર વર્તનાર પુરૂષ બલરવભાવને લઈને દેશથી અથવા સર્વથી વિરતિ પામવાને અધિકારી નથી. તે વિશે પ્રવચન સારોદ્ગારમાં આ પ્રમાણે લખેલું છે – ___ " एएसि वयपमाणं अट्ठसमाजत्ति वीयरागेहिं । भणियं जहन्नगं खलु" ત્તિ .
અર્થ–દીક્ષા લેનાર પુરૂષના વયનું પ્રમાણ શ્રી વીતરાગ પ્રભુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org