________________
षष्ठः अध्यायः।
३४७ शिप्रकारेण यः प्रमादस्य निद्रादेः जयोऽजिभवस्तदर्थ सम्क् शास्त्रोक्तनीत्या तपःसत्वसूत्रकत्ववनवक्षणानिः पंचन्निस्तुलनाजिरात्मानं तोलयित्वा नचितसमये तिथिवारनदत्रयोगबग्नशुद्धिवणे आझापामाएयतः आझैवात्रार्थे प्रमाणमिति परिणामात् तथैव प्रतिपिस्सितनिरपेक्ष्यतिधर्मानुरूपतयैव योगवृद्धः सम्यग्दर्शनझानचारित्रलकणधर्मव्यापारवृद्धः प्रायोपवेशनवत् प्रायोपवेशनमनशनं तद्वत्पर्यंतकालकरणीयानशन क्रियातुट्य इत्यर्थः । श्रेयान् अतिप्रशस्यः निरपेक्षयतिधर्मो जिनकपादिरूपः कम्पादिग्रंथप्रसिधस्वरूपो वर्त्तत इति ॥ १४ ॥
तथा तत्कल्पस्य च परार्थत ब्धिविकलस्येति ॥ १५॥
મથ્યને નહીં ગોપવવા રૂપ વીર્યચારના સેવન વડે કરી તથા પ્રમાદના જ્યને માટે એટલે નિરપેક્ષયતિ ધર્મને અંગીકાર કરી નિદ્રાદિક પ્રમાદને પરાભવ કરવા માટે સમ્યક એટલે શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે તપ, સત્ત્વ,સત્ર, એકતા અને બલએ પાંચ પ્રકારની તુલના વડે પોતાના આત્માને તોલીને ઉચિત સમયમાં એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, અને લગ્નની શુદ્ધિને સમયે આ વિષયમાં આજ્ઞાજ પ્રમાણ છે, એવા પરિણામથી તેમ વલી અંગીકાર કરવાને ઈ
છેલા નિરપેક્ષ યતિધર્મની ગ્યતા વડે કરીને યુગની વૃદ્ધિ થાય છે, એટલે સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ધર્મના વ્યાપારની વૃદ્ધિ થાય છે. તેથી અંતકાલે કરવા ગ્ય એવા અનશન વ્રતની ક્રિયાને તુલ્ય છે, એ અર્થ છે. એથી એ નિરપેક્ષ યતિધર્મ કહેતા જિનકાદિ રૂપ અને કપાદિ ગ્રંથને વિષે જેનું સ્વરૂપ પ્રસિદ્ધ છે, તે અંગીકાર કરવામાં અતિશય શ્રેષ્ઠ છે. ૧૪
મૂલાર્થ–પ્રથમ કહ્યા પ્રમાણે બીજો કોઈ તેના જે સમર્થ પુરૂષ હોય પણ તે પુરૂષ પરાર્થ કરવાની લબ્ધિથી રહિત હોય એટલે આચાર્યાદિપદને યોગ્ય એવા શિષ્ય બનાવવાને અશક્ત હોય તેને પણ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવો તે શ્રેષ્ઠ છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org