________________
३२०
धर्मबिन्दुप्रकरणे वैफव्यस्य विफननावस्य कयंचिउदयप्राप्तानामपि क्रोधादीनां करणं क्रोधादीनामुदये यचिंतितं कार्य तस्याकरणेन क्रोधायुदयो निष्फनः कार्यः इतिजावः । एवं च कृते पूर्वोक्ताः कान्त्यादय आसेविता नवन्ति ॥ ७१॥
क्रोधाद्यनुदयार्थिना च यत्कार्य तदाह ।
विपाकचिन्तेति ॥ ७॥ विपकस्य क्रोधादिकषायफलस्य चिन्ता विमर्शो विधेयः । यथा ।
"क्रोधात्पीतिविनाश मानाधिनयोपघातमामोति । शाठ्यात्प्रत्ययहानि
सर्वगुण विनाशनं लोभात् " ॥ १ ॥ इति ॥ ७ ॥
तथा धर्मोत्तरो योग इति ॥ १३ ॥
ટીકાથ કઈ પ્રકારે ઉદય પામેલાં ક્રોધાદિકને નિષ્ફલ કરવા એટલે ધાદિ ઉત્પન્ન થતાં જે ધાર્યું હોય તે ન કરવાથી તેને નિષ્ફળ કરે એવો ભાવાર્થ છે. એમ કરવાથી પૂર્વે કહેલા ક્ષાંતિ વગેરે સેવન કહેલા કહેવાય છે.૭૧
ક્રોધાદિકના ઉદયને નહીં ઈચ્છનારા એવા પુરૂષે જે કરવા ચગ્ય છે તે
મૂલાઈક્રોધાદિકના ફલનું ચિંતવન કરવું. ૭૨
ટીકાથ–વિપાક એટલે ક્રોધાદિ કષાનું ફળ તેની ચિંતા કરવી, જેમકે,–“ક્રિોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને ઘાત થાય છે, શાક્ય-માયાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વ ગુણને વિનાશ थाय छ." १. ७२
મૂલાર્થ-જેનું ફળ ધર્મ છે એવો મન વચન કાયાને વ્યાपा२ २. ७3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org