________________
धर्मबिन्दुप्रकरणे परार्थसंपादनात्संतानस्य शिष्यप्रशिष्यादिपवाहरूपस्य प्रवृत्तेः ।। ११ ॥ तथा योगत्रयस्याप्युदग्रफलभावादिति ॥ १२ ॥
योगत्रयस्यापि मनोवाकायकरणव्यापाररूपस्य परार्यसंपादने क्रियमाणे न पुनरेकस्यैवेत्यपिशद्धार्थः उदग्रफलनावात् नदग्रस्य प्रकाशंतरेणानुपाच्यमानत्वेनात्युत्तमस्य फनस्य कर्म निर्जरालक्षणस्य भावात् । नहि ययादेशनायां सर्वात्मना व्याप्रियमाणं मनोवाकायत्रयं फलमानोति तथान्यत्र कृत्यांतर इ. તિ | શરૂ છે.
तथा निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिधौ तदन्यसंपादकानावे प्रतिपत्तिप्रतिषेધતિ છે શરૂ |
ટીકાર્થ–પરોપકાર કરવાથી શિષ્ય, પ્રશિષ્ય વગેરેના પ્રવાહરૂપ સંતાનની પ્રવૃત્તિ થાય છે. ૧૧
મૂલાર્થ––વલી ત્રણ ચાગનું મોટું પલ છે, એ કારણથી. ૧૨
ટીકાથે-મન, વચન અને કાયાના વ્યાપાર કરવારૂપ ત્રણ ભેગ (એક નહીં એમ અપિ શબ્દનો અર્થ છે.) પરોપકાર કરવામાં જ વાથી ઉદર ફલની પ્રાપ્તિ થાય છે,
બીજે પ્રકારે અતિ ઉત્તમ એવું કર્મની નિર્જરા રૂપ ફલ પ્રાપ્ત થતું નથી. કારણકે, મન, વચન અને કાયા એ ત્રણ વેગ દેશના દેવામાં પ્રવસ્તવવાથી જેવું ઉતમ ફલ પ્રાપ્ત થાય છે, તેવા બીજા કેઈ ધર્મકૃત્યથી થતું નથી. ૧૨
મૂલાઈ–વલી નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મ અંગીકાર કરવાને સમયે બીજા છે ના ઉત્કૃષ્ટ અર્થની સિદ્ધિ કરવામાં બીજા પુરૂષનો અભાવ હોવાથી નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાનો નિષેધ છે, તેથી પરાર્થ સંપાદન કરે તે અતિ ઉત્તમ છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org