________________
धर्म बिन्दुप्रकरणे
तथा प्रतिपक्षासेवन मिति ॥ ७६ ॥
यो हि यदा येन दोषेण बाध्यमानो जवति तेन तदा तत्प्रतिपक्षभूतस्य गुणस्यासेवनं कार्य हिमपातपी हितेनेवानेरिति ॥ ७६ ॥
३२२
તથા પ્રાજ્ઞાનુસ્મૃતિિિત ॥ ૩૩ ॥
आज्ञाया जगवचनस्य पदे पदे हृदयेऽनुस्मृतिः कार्या जगवचनानुस्म रणस्य भगवत्स्मरणरूपत्वेन महागुणत्वात् । यदुक्तम् ।
કૃતિ ॥ ૩૩ ॥
“ अस्मिन् हृदयस्थे सति નૃત્યચસ્તત્વતો મુન્નીન્ક કૃતિ । हृदय स्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः " ॥ १ ॥
तथा समशत्रु मित्रतेति ॥ ७८ ॥
મૂલા—દાષાના શત્રુરૂપ એવા ગુણાનુ સેવન કરવુ. ૭૬
હોય ત્યા કરે, તેમ
ટીકા—જે પુરૂષ જ્યારે જે દોષે કરી ખાધ્યમાન થતા તે પુરૂષે હિમ પડવાથી પીડા પામેલા પુરૂષ જેમ અગ્નિનું સેવન તે દેાખના શત્રુરૂપ ગુણનું સેવન કરવું. ૭૬
મૂલા
ભગવાનની આજ્ઞાને સ્મરણમાં રાખવી.
૭૭
ટીકા-આજ્ઞા એટલે ભગવતના વચનનું પગલે પગલે હૃદયમાં સ્મરણ કરવું; કારણ કે ભગવાનના વચનનું સ્મરણ કરનારને ભગવાનનાં રમરરૂપ મેાટા ગુણની પ્રાપ્તિ થાય છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે,— ભગવાનનું વચન હૃદયમાં રહેવાથી ભગવાન હૃદયમાં રહ્યા છે, એ તત્વથી જાણવું અને જ્યારે ભગવાન હૃદયમાં રહ્યા ત્યારે નિશ્ચે સર્વ અ
થૅની સિદ્ધિ થાય છે.” ७७
મૂલા
66
Jain Education International
શત્રુ અને મિત્રને વિષે સમાનપણું રાખવું,
For Private & Personal Use Only
www.jainelibrary.org