________________
રૂdo
धर्मबिन्दुप्रकरणे ब्धिमतः परहितोद्यतस्य अत्यंतगंभीरचेतसः प्रधानपरिणतेर्विधूतमोहस्य परमसत्त्वार्थकर्तुः सामायिकवतः विशुद्ध्यमानाशयस्य यथोचित्तप्रवृत्तेः सात्मीनूतशुजयोगस्य श्रेयान् सापेक्षयतिધર્મ ઈતિ . ____ तत्रेति विषयविजागानुवर्णनोपदेपे कल्याणाशयस्य नावारोग्यरूपमुक्तिपुरप्रापकपरिणामस्य श्रुतरत्नमहोदधेः प्रवचनमाणिक्यपरमनीरनिधेः उपशमादिलब्धिमतः उक्तलक्षणोपशमादिवब्धिसमन्वितस्य परहितोद्यतस्य सर्वजगजीवजातहिताधानधनस्य अत्यंतगंजीरचेतसः हर्षविषादावतिनिपुणैरप्यनुपलब्धचितविकारस्य अतएव प्रधानपरिणतेः सर्वोत्तमात्मपरिणामस्य विधूतमोहस्य समुत्तीर्णमूढनावतंद्रामुद्रस्य परमसत्त्वार्यकः निर्वाणावंध्यबीजसम्यक्त्वादिसत्त्वप्रयो... जनविधातुः सामायिकवतः माध्यस्थगुणतुलारोपणवशसमतोपनीतस्वजनपरजना
પરાહિતમાં ઉદ્યમવત છે, જેનું ચિત્ત અત્યંત ગંભીર છે, જેની પરિણતિ ઉત્તમ છે, જેણે મોહનો નાશ કર્યો છે, જે ના મેક્ષરૂપ ઉત્કૃષ્ટ પ્રોજન રાખે છે, જેનામાં સામાયિક રહેલું છે, જેને આશય શુદ્ધ છે, જેની પ્રવૃત્તિ ઘટે તેમ ચાલે છે, અને જેને શુભ યોગ આત્મા સાથે મલેલો છે–એવા પુરૂષને સાપેક્ષ યતિ ધર્મ કરવો યોગ્ય છે. ૫
ટીકાWતે યતિધર્મના વિભાગનું વર્ણન કરવામાં કલ્યાણાશય એટલે ભાવ આરોગ્યરૂપ મુક્તિરૂપી નગરમાં લઈ જનારા છે પરિણામ જેના એ શાસ્ત્રરૂપી રત્નનો સાગર એટલે પ્રવચનરૂપ માણેકને સમુદ્રરૂપ, જેના લક્ષણ કહેવામાં આવ્યા છે એવા ઉપશમાદિકની લબ્ધિવાલ, જગતના જી.
ના સમૂહનું હિત કરવારૂપ ધનવાલ, ગંભીર ચિત્તવાલે એટલે હર્ષ શેક વગેરેમાં અતિ નિપુણ એવા પુરૂએ જેના ચિત્તવિકારને પ્રાપ્ત કરેલ નથી એ, એથી જ સર્વોત્તમ આત્મપરિણતિવાલે, મૂઢભાવ અને આલસની મુદ્રાથી રહિત, જીના મેક્ષનું સફલ બીજરૂપ સમ્યકત્વાદિ પ્રયોજન કરનાર, -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org