________________
पञ्चमः अध्यायः । धर्मोचरो धर्मफलः सर्व एव योगो व्यापारो विधेयः न पुनरट्टाहासकलिकिलत्वादिः पापफल इति ॥ ७३ ॥ તથા પ્રતિમાનુBતિ . sd in आत्मनः स्वस्य अनुप्रेका पर्याखोचना जावप्रत्युपेदारूपा । यथा । किं कय किंवा सेसं किं करणिजं तवं न करेमि ।
पुव्वावरत्तकाले जागरओ नावपमिलेहत्ति ॥ १ ॥ ७४ एवमात्मन्यनुप्रेक्षिते यत्कृत्यं तदाह । કવિતપ્રતિપત્તિપિતિ એ કઈ છે
नचितस्य गुणहकस्य प्रमादनिग्राहिणश्चानुष्ठानस्य प्रतिपत्तिरन्युपगम ત્તિ છે ૭૨ છે.
ટીકાઈ—જેનું પૂળ ધર્મ છે એવો સર્વ વ્યાપાર કરવો. ઘણું હસવું અને કલ્કારી કરવાને નઠારે વ્યાપાર ન કરે કારણકે, તે વ્યાપારનું ફળ પાપ છે. ૭૩
મૂલા–આત્માની વિચારણા કરવી. ૩૪
ટીકાર્ય–આત્મા એટલે પિતાની વિચારણા કરવી અર્થાતુ પિતાને ભાવને માટે વિચાર કરે. જેમકે – '
શું કર્યું ? મારે કરવાનું બાકી છે? મારે કરવા ગ્ય શું છે ? અને હું તપ કરતો નથી આ પ્રમાણે પ્રાતઃકાળે જાગીને ભાવપ્રતિલેખના કરવી એટલે પાછલી રાત્રે ધર્મની વિચારણા કરવી. ૧” ૭૪
એ પ્રમાણે આત્મ વિચાર કર્યા પછી શું કરવું તે કહે છે – મલાર્થ––યોગ્ય અનુષ્ઠાનને અંગીકાર કરવું. ૭૫
ટીકાર્ય–ઉચિત એટલે ગુણની વૃદ્ધિ કરનાર અને પ્રમાદને નિગ્રહ કરનાર એવું અનુષ્ઠાન તેને અંગીકાર કરવું. ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org