________________
३०६ धर्मबिन्दुप्रकरणे ततो दचावशिष्टस्यानादे :
धर्मायोपत्नोग इति ॥ ४२ ॥ धर्माय धर्माधारशरीरसंधारणकारेण धर्मार्थमेव च न पुनः शरीरवर्णवला. द्यर्थमपि उपनोग उपजीवनम् । तथा चार्षम् ।
“वेणय १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संयमट्टाए । तह पाणवत्तियाए ૨ દં પુT ધર્મચિંતા૬ ૧ / ૪ર |
તથા વિવિવંતતિતિ આ કરૂ છે विविक्तायाः स्त्रीपशुपंकविवर्जितायाः
वसतेराश्रयस्य सेवा परिजोगो विधेयः । अविविक्तायां हि वसतौ वतिनां ब्रह्मचर्यव्रतविनोपप्रसंग इति ॥ ४३ ॥
આપી રહ્યા પછી બાકી રહેલા અન્નનું શું કરવું ? તે કહે છે. મૂલાર્થ—ધર્મને અર્થે ઉપભેગ કરવો. કર
ટીકાર્થ—ધર્મને અર્થે એટલે ધર્મના આધારભૂત શરીરને ધારણ કરવારૂપ દ્વારે કરીને ધર્મસાધન કરવાને અર્થે જ અન્નાદિકને ઉપભેગ કરે. પરંતુ શરીરની સારી આકૃતિ તથા બલ વગેરેને અર્થે ઉપભોગ ન કરે. તેને માટે શાસ્ત્રમાં લખેલું છે.
ક્ષુધાની વેદના શમાવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે, ઇ સમિતિ શેધવાને માટે, સંયમ ધારણ કરવાને માટે, પ્રાણ ધારણ કરવાને અર્થે અને છઠું ધમ ચિંતવવાને અર્થે અન્નાદિકને ઉપભેગ કર.” કર
મૂલાઈ–એકાંતસ્થલમાં નિવાસ કરવો. ૪૩
ટીકાર્થ–સ્ત્રી, પશુ અને નપુંસથી રહિત એવા એકાંત રથાનને ઉપભેગ કરેસ્ત્રી વગેરેથી સહિત એવા સ્થાનને વિષે વસવાથી વ્રતધારી પુરૂષોને બ્રહ્મચર્ય નાશ થવાને પ્રસંગ આવે છે. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org