________________
तृतीयः अध्यायः ।
२२५
तत्कालोचित पूजापूर्वकं चैत्यवंदनं गृहचैत्यचैत्यनवनयोः आदिशद्वातिवंदनं मातापितृवंदनं च ॥ ७३ ॥
तथा - साधुविश्रामणक्रियेति ॥ ७४ ॥
साधूनां निर्वाणाराधनयोगसाधनप्रवृत्तानां पुरुषाणां स्वाध्यायध्यानाद्यनुटशननिष्टशेप हितश्रमाणां तथाविधविश्रामकाध्वनावे विश्रमण क्रिया । विश्राम्यतां विश्रामं मामानां करणं विश्रामणा सा चासौ क्रिया चेति समासः ॥ ७४ ॥ तथा योगाभ्यास इति ॥ १५ ॥
योगस्य सावननिरालंबनभेद जिन्नस्याभ्यासः पुनःपुनरनुशीलनम् -
~
“ सालंबनो निरालंबनच योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खब्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः 99 ॥ ॥
ટીકા-સંધ્યાકાળને ઉચિત એવી પૂજા કરવા પૂર્વક ચૈત્યવંદન કરવું એટલે ગૃહ ચૈત્ય તથા ચૈત્ય ભવનનું વંદન કરવું આદિ શબ્દથી યતિને તથા માતા પિતાને વંદન કરવું. ૭૩
મૂલા—સાધુને વિશ્રામ આપવાની ક્રિયા કરવી. ૭૪
ટીકામાક્ષના આરાધન રૂપ ચાગના સાધનમાં પ્રવર્તેલા અને સ્વાધ્યાય ધ્યાન વગેરેના આચરણની સ્થિતિને લઈ શ્રમને પામેલા એવા સાધુઆ (મુનિરાજો)ને કાઈ તેવા વિશ્રામ કરાવનાર સાધુ ન હોય તે તે સાધુઆને વિશ્રામ મળે તેવી ક્રિયા કરવી અર્થાત્ તેમની વૈયાવચ્ચ કરવી. ૭૪ મલા—યાગના અભ્યાસ કરવા. ૭૫
ટીકા—સાલંબન અને નિરાલંબન અવા બે ભેદ વાલા યાગના અભ્યાસ કરવા એટલે વારંવાર તેનુ પરિશીલન કરવું. તેને માટે કહ્યું છે કે
“સાલંબન અને નિરાલંબન એવા બે પ્રકારના ઉત્કૃષ્ટ ચાગ છે. તેમાં જે જિનરૂપનું ધ્યાન કરવું એટલે સમવસરણમાં રહેલા જિનના રૂપનું તથા પ્રતિમારૂપે રહેલા જિનનું ધ્યાન કરવું, તે સાલખન અને જિનતત્ત્વ એટલે જીવ પ્રદેશના સમૂહરૂપ કેવળ જ્ઞાનાદિ સ્વભાવવાલા જિનતત્ત્વમાં ગમન કરનારા મુકત જિનપરમાત્માનું ધ્યાન કરવું, તે નિરાલંબન યાગ કહેવાય છે.”
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org