________________
धर्मबिन्दुप्रकरणे
आरम्नस्य पट्कायोपमर्दरूपस्य त्यागः ॥ १२ ॥
२७८
एतडुपायमेवाह ।
पृथिव्याद्यसंघट्टनमिति ॥ १३ ॥
पृथिव्यादीनां जीवनिकायानां संघट्टनं संघट्टनं स्पर्शनं तत्प्रतिषेधादसंघट्टनं उपलक्षणत्वादगाढगाढपरितापनाऽपावणानां च परिहार इति ।। १३ ।। તથા ત્રિષોષ્ઠિઃ ॥ ૪ ॥
त्रिधा उर्ध्वाध स्तिर्यग्दिगपेक्षया ईर्यायाचंक्रमणस्य शुद्धिः युगमात्रा દિર્નિવસન્દ્રા ।। ૪ ।।
तथा निज्ञानोजनमिति ॥ १५ ॥
ટીકા-આરંભ એટલે છજીવનિકાયનું ઉપમદન તેના ત્યાગ
કરવા. ૧૨
તે આરભના ત્યાગના ઉપાય કહે છે—
મૂલા—પૃથ્વીકાયાદિ જીવાના સટા ન કરવા. ૧૩
ટીકા”—પૃથ્વી વગેરે છજીવનિકાયના અસંધક્રન એટલે અરપશ અર્થાત્ પૃથ્વીકાયાદિ જીવાનું મન ન કરવું. ઉપલક્ષણથી તે પૃથ્વીકાયાદિ વેને અતિશય અથવા થાડા પરિતાપ, વિરાધના તથા નીચે નાંખવા ઈત્યાદિકને પરિહાર કરવા. ૧૩
મૂલા——ત્રણ પ્રકારે ઇર્યશુદ્ધિ કરવી. ૧૪
ટીકા—ત્રણ પ્રકારે એટલે ઉંચે, નીચે અને તિરથ્રુ –એ ત્રણ દિશાએની અપેક્ષાએ ત્રણ પ્રકારના ગમનની શુદ્ધિ કરવી એટલે યુગ (જીંસરા) પ્રમાણે લાંબીદિષ્ટ કરી ગમનકરવારૂપ ઈયાઁસમિતિ પાળવી, ૧૪ મૂલા—ભિક્ષા માગી ભાજન કરવું. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org