________________
धर्मबिंदु प्रकरणे
२४२
ओय पन्ना य अच्चत्यं ॥ २ ॥
6
',
तत एव विमल्लतरबोधात्तच्ववेदी' तत एव सम्यगधीतागमत्वादेव हेतोर्यो farari बोधः शेषान् सम्यगवीतागमानपेक्ष्य स्फुटतरमोन्मीलः तस्मात्सकाशातत्ववेदी जीवादिवस्तुविज्ञाता । ' उपशांतः ' मनोवाक्काय विकार विकलः ' प्रवचनवत्सलः ' यथानुरूपं साधुसाध्वी श्रावकथा विकारूप चतुर्वर्णश्रमण संघवा रसय विधायी 'सत्वहितरतः तत्तच्चित्रो पायोपादानेन सामान्येन सर्वसत्वप्रियकरणपरायणः । ' आदेयः परेषां ग्राह्यवचनचेष्ट: ' अनुवर्त्तकः ' चित्र स्वावानां प्राणिनां गुणांतराधानघियानुवृत्तिशीलः ' गंजीरः ' रोपतो पायवस्थायामप्यज्ञब्धमध्यः ' अविषादी ' न परीषहाद्यनिनृतः कायसंरक्षणादौ न મેલ, અન્ય શાસ્ત્રામાં નિપુણ અને સ્વસિદ્ધાંતમાં કુશળ ાય છે. ૨
,
,
Jain Education International
,
:
તેથીજ એટલે સારી રીતે આગમનું અધ્યયન કરેલ હૈાવાથી અતિશય નિમલ બાધવાલે.. શેષ એવા આગમેને સારી રીતે ભણેલ હાવાથી તેની અપેક્ષાએ જેની બુદ્ધિના અતિ રસ્ફુટ પ્રકાશ છે. તેથી તત્ત્વના જ્ઞાતા એટલે જીવાદિ વસ્તુને જાણનાર ઉપશાંત એટલે મન, વચન અને કાયાના વિકારથી રહિત‘પ્રવચન વત્સલ’ એટલે જેમ ધટે તેમ સાધુ, સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વણ શ્રમણ સંધનું વાત્સલ્ય કરનાર ‘ સત્ત્વહિતરત’ એટલે વિવિધ પ્રકારના ઉપાયાનુ ગ્રહણ કરી સામાન્યપણે સર્વ જીવાનુ હિત કરવામાં તત્પુ૨ ‘આઠેય’ એટલે જેના વચન અને ચેષ્ટા ખાઆને ગ્રહણ કરવા લાયક છે, એવે. અનુવર્ત્તક' એટલે વિચિત્ર સ્વભાવવાળા પ્રાણીઓને વિષે નવા ગુણતુ આરાપણ કરવાની બુદ્ધિથી તેમને અનુસરનાર એટલે જે પ્રકારના સ્વભાવવાળે! પ્રાણી હાય તેને વિષે તે તે પ્રકારના ઉપાયે અનેક પ્રકારના ગુણાનુ આરાપણ કરવાને તેમને અનુસરનારા. ગંભીર' એટલે રાખ તથા સતાય વગેરે અવસ્થામાં જેતુ અંતઃકરણ જણાય નહીં તેવા. ‘અવિષાદી’ પરીષહ વગેરેથી પરાભવ પામતાં છતાં પણ છે કાયના રક્ષણ વગેરે કરવામાં દીનતા પામતા નથી. ઊપશમ લબ્ધિ વગેરેથી સંપન્ન' બીજાને શમાવવાને સામર્થ્યવાળી ઉપશમ લબ્ધિ આદિ શબ્દથી ઉપકરણ લબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિ પણ ગ્રહણ કેરવી. તેનાથી સહિત એવા. પ્રવચનના અર્થના વકતા' એટલે આગમના
For Private & Personal Use Only
www.jainelibrary.org